યુક્રેન યુદ્ધના સંદર્ભમાં પરમાણુ મથકોની સલામતી અને સુરક્ષા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલી વારંવારની ચિંતાથી રશિયાને ઊંડી અસર પડી હતી અને તેનાથી...
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું હતું કે "આતંકવાદનું કેન્દ્રબિંદુ" હજુ ખૂબ જ સક્રિય રહે છે અને...
પાકિસ્તાનના વિદેશ પ્રધાનની ભારતના વડાપ્રધાન વિરુદ્ધની વાંધાજનક ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે "આ ટિપ્પણીઓ પાકિસ્તાન માટે...
યુકેના નોર્ધમ્પટનમાં ભારતીય મૂળની એક મહિલા અને તેના બે બાળકોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા છે. પોલીસને આ મહિલાના ઘરમાંથી ગંભીર ઇજાઓ સાથેના મૃતદેહ...
યુકેના પ્રવાસે જવા ઈચ્છતા અસંખ્ય ભારતીયો માટે બ્રિટિશ હાઇકમિશન દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. થઈ છે. ભારતસ્થિત બ્રિટિશ હાઈકમિશ્નરે કહ્યું હતું કે હવે...
ટ્વિટરે તાજેતરમાં ન્યૂયોર્ક ટાઇમ્સ અને વોશિંગ્ટન પોસ્ટ સહિત અનેક સંસ્થાનોમાં કાર્યરત પત્રકારોના એકાઉન્ટ્સ સસ્પેન્ડ કર્યા છે. ન્યૂઝ એજન્સી-રોઇટર્સના રીપોર્ટ અનુસાર, જે પત્રકારોના એકાઉન્ટ્સ સસ્પેન્ડ...
યુકે, અમેરિકા અને યુરોપના અનેક દેશોએ મોંઘવારી ડામવા માટે, આર્થિક મંદીની ચિંતા કર્યા વગર તાજેતરમાં વ્યાજ દરમાં વધારો કર્યો છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન ફેડરેશનના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે શુક્રવારે સાંજે ટેલિફોન પર વાતચીત કરી હતી.
SCO સમિટ દરમિયાન સમરકંદમાં તેમની બેઠક પછી, બંને...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું હતું. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરની ટિપ્પણીનો જવાબ આપતા ભુટ્ટોએ કહ્યું હતું કે "હું ભારતને...
મહારાષ્ટ્ર સરકારે ગુરુવાર 15 ડિસેમ્બરે જણાવ્યું હતું કે હિન્દુજા ગ્રુપ રાજ્યમાં રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે.મુખ્યપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે મુખ્યપ્રધાન એકનાથ શિંદેની...

















