ઉઝબેકિસ્તાનમાં બે દિવસીય શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની શિખર બેઠકમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દિલ્હીથી સમરકંદ રવાના થયા હતા. ચીનના પ્રેસિડન્ટ...
કેનેડાના ટોરન્ટોમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર કથિત ખાલિસ્તાની આતંકવાદીઓએ ભારત વિરોધી સૂત્રો લખાયા હોવાની નિંદનીય ઘટના સામે આવી હતી. સોશિયલ મીડિયા પર...
ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવા માટે પ્રબળ દાવેદાર છે. સુરક્ષા પરિષદે માત્ર આંતરરાષ્ટ્રીય સુરક્ષા જાળવવાના તેના ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે જ...
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા હન્સલોના જિજ્ઞેશ અને યશ પટેલે હન્સલો ઇસ્ટ અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનની બહાર, કિંગ્સલી રોડ પર મહારાણીને અંજલિ આપવા બે માળના એક...
સ્વ. શ્રીમતી પાર્વતીબેન સોલંકીના આત્માની શાંતિ અર્થે ગુરૂવાર તા. 15 સપ્ટેમ્બર 2022ના રોજ સાંજે 7થી 9 દરમિયાન એક પ્રાર્થના સભાનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર...
સૌથી લાંબા સમય સુધી રાણી તરીકે રાજ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તેમના નામે બન્યો છે. રાણી તરીકે મહારાણી એલિઝાબેથનો રાજ્યાભિષેક તા. ૬ ફેબ્રુઆરી, ૧૯૫૨ના...
મહારાણીના મૃત્યુની જાણ થતાં પ્રિન્સ હેરી એકલા સ્કોટલેન્ડના બાલમોરલ કાસલ પહોંચ્યા હતા. કહેવાય છે કે કિંગ ચાર્લ્સે હેરીને કહ્યું હતું કે મેગન માટે આ...
મહારાણીના અવસાન પછી ટ્વીટર પર ભારતના ઐતિહાસિક કોહિનૂર બાબતે અને કોહિનૂર કોને અપાશે તેની ચર્ચાઓ ચાલી હતી. એક માહિતી મુજબ કોહિનૂર હીરો કિંગ ચાર્લ્સની...
બ્રિટનના મહારાણી એલિઝાબેથ ત્રણ વખત ભારતની યાત્રાએ ગયાં હતાં અને અમૃતસરના જલિયાંવાલા હત્યાકાંડને તેમણે બ્રિટિશ શાસનની ભૂલ ગણાવી હતી. જો કે તેમણે આ અંગે...
મહારાણીનો જન્મ એલિઝાબેથ એલેક્ઝાન્ડ્રા મેરી વિન્ડસર તરીકે મેફેર, લંડનમાં 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો. બહુ ઓછા લોકોએ ધાર્યું હતું કે તેઓ કદી પણ...

















