અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચીજ-વસ્તુઓ પર ભારે ટેરિફ લાદતા રશિયા દેશની મદદનો હાથ લંબાવ્યો છે. અમેરિકન ટેરિફથી ભારતને થઈ રહેલા નુકસાને સરભર કરવા...
ટોરોન્ટોમાં સતત ચોથા વર્ષે યુગશક્તિ કેનેડા દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યુગશક્તિ કેનેડાની સ્થાપના કેયુર અમીન દ્વારા કરવામાં આવી છે. કેયુર અમીન...
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિન- 2 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી મિશન દ્વારા...
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ગયા સપ્તાહે ભારતીય ફિલ્મનું સ્ક્રીનિંગ કરતાં મૂવી થિયેટરો પર ફાયરિંગ થયું હતું અને આગ ચાંપી દેવાના પ્રયાસ થયા હતાં. આવા હુમલા...
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય હુમલામાં F-16 જેટ સહિત ઓછામાં ઓછા એક ડઝન પાકિસ્તાની લશ્કરી વિમાનો નાશ પામ્યા હતાં અથવા નુકસાન થયું હતું, એમ એરફોર્સના...
અમેરિકામાં કાનૂની ઇમિગ્રેશન સ્ટેટસ વગર રહેતા લાખ્ખો લોકોને રાહત થાય તેવા એક પગલાં ફેડરલ સરકાર ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ પ્રોગ્રામ (DACA) ફરી ચાલુ...
પૂર્વી લદ્દાખમાં સીમા પરના સંઘર્ષના પાંચ વર્ષ પછી ભારત અને ચીન વચ્ચે 26 ઓક્ટોબરથી ડાયરેક્ટ ફ્લાઇટનો પ્રારંભ થશે. ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન...
યહૂદી કેલેન્ડરના સૌથી પવિત્ર દિવસ યોમ કિપ્પુરના રોજ માન્ચેસ્ટરમાં સિનાગોગ પર કાર હુમલો અને છુરાબાજી કરીને કરાયેલા ઘાતક હુમલામાં બે લોકોના મોત નિપજ્યાં હતા...
નવરાત્રિના શુભ પર્વ સાથે, 24 સપ્ટેમ્બરના રોજ પૂજ્ય શ્રી રાજરાજેશ્વર ગુરુજીના માર્ગદર્શન હેઠળ અને આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ યુકે દ્વારા નોર્થ વેસ્ટ લંડનમાં હેરો લેઝર સેન્ટરના...
આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ અને શ્રીમદ્ ભાગવત કથા માટે લંડન પધારેલા પૂજ્ય શ્રી અનિરુદ્ધાચાર્યજી મહારાજે આધુનિક શિક્ષણને આધ્યાત્મિક મૂળ સાથે...

















