યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતે તેના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવા ઓપરેશન ગંગા નામનું અભિયાન સતત બીજા દિવસે ચાલુ રાખ્યું હતું....
અમેરિકામાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના અગ્રણી હોટેલિયર, દાનવીર જયંતી પી. રામા (જેપી)નો પાર્થિવદેહ તાજેતરમાં તેમના વતન સરોણા ખાતે પંચમહાભૂતમાં વિલિન થયો હતો. સ્વજનો-પરિવારજનો અને મિત્રોની હાજરીમાં...
રશિયા વિરુદ્ધના યુએનની સિક્યોરિટી કાઉન્સિલના ઠરાવમાં ભારત, ચીન અને UAE મતદાનથી વિમુખ રહ્યાં રહ્યાં હતા. યુક્રેન સામે આક્રમણ બદલ શનિવારે રશિયા વિરુદ્ધ રજૂ કરવામાં...
યુએસએ વિદ્યાર્થીઓ અને કામદારો સહિત ઘણા વિઝા અરજદારો માટે આ વર્ષે 31 ડિસેમ્બર સુધી ભારતમાં તેના દૂતાવાસોમાં ઇન્ટરવ્યુ માટે રૂબરૂ હાજર રહેવાની આવશ્યકતામાં છૂટ...
યુક્રેનમાં ફલાયેલા ભારતના 219 વિદ્યાર્થીઓને શનિવારે રોમાનિયા રૂટથી સ્પેશ્યલ ફ્લાઇટ મારફત શનિવારે મુંબઈ લાવવામાં આવ્યા હતા. આ વિમાને શનિવારે બપોરે રોમાનિયાથી ઉડાન ભરી હતી....
રશિયાના ભીષણ હુમલાની વચ્ચે યુક્રેનના પ્રેસિડન્ટ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ શનિવાર (26 ફેબ્રુ)એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને ભારતની મદદ માગી હતી. ઝેલેન્સ્કીએ શનિવારે એક...
યુક્રેન પર આક્રમણના ત્રીજા દિવસે રશિયાના લશ્કરી દળોએ રાજધાની કીવ પર હુમલો કર્યો હતો અને શેરીયુદ્ધ ફાટી નીકળ્યું હતું. શહેરના અધિકારીઓએ લોકોને સુરક્ષિત જગ્યાએ...
યુક્રેનનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી વિશ્વમાં અત્યાર સુધી સૌથી ઓછા જાણીતા વોરટાઇમ નેતા હતા, પરંતુ હવે તેઓ વિશ્વભરમાંથી પ્રસંશા મેળવી રહ્યાં છે. યહુદી પૂર્વભૂમિકા ધરાવતા...
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ તેમની કીવમાંથી સુરક્ષિત બહાર કાઢવાની અમેરિકાની ઓફર ઠુકરાવી દીધી છે. યુક્રેન છોડી દેવાની અમેરિકાએ સલાહ આપ્યા બાદ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું...
રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાંથી આશરે 1.20 લાખ લોકો દેશ છોડીને ભાગી ગયા છે. રશિયાના ભીષણ હુમલાને કારણે આ આંકડામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે....