કોરોના મહામારીથી વિશ્વમાં થયેલા કુલ મોત અંગેના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અહેવાલ સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે અને ભારત આ અહેવાલ જારી થવા...
પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને બંને દેશો વચ્ચે અર્થપૂર્ણ મંત્રણા પર ભાર મૂક્યો છે. શાહબાઝ શરીફ પાકિસ્તાનના...
ચીનને ભારત સાથેની વાસ્તવિક અંકુશ રેખાની નજીક પૂર્વ લડાખમાં હોટ સ્પ્રિન્ગ્સ ખાતે ત્રણ મોબાઇલ ટાવર્સ ઊભા કર્યા છે, એમ સ્થાનિક કાઉન્સિલર કોન્ચોક સ્ટેનઝિને રવિવારે...
બોરિસ જોન્સન ગુજરાતની મુલાકાત લેનારા બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બનશે. જોન્સન 21 એપ્રિલથી બે દિવસની ભારત મુલાકાતે જશે અને આ પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી થશે, એમ...
અમેરિકાના પીટ્સબર્ગમાં રવિવારે હાઉસ પાર્ટીમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં બે સગીરના મોત થયા હતા અને ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા હતા. ઘરમાં 50 રાઉન્ડ...
ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીને સંબોધતા સંરક્ષણ પ્રધાનનો ચીનને કડક સંદેશ
ચીનને કડક સંદેશ આપતા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે જો કોઇ ભારતને...
યુક્રેન યુદ્ધને પગલે રશિયાના મુદ્દે અમેરિકાના દબાણનો સીધો ઉલ્લેખ કર્યા વગર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત એક દેશને નુકસાન કરીને બીજાને...
યુકેના સાંસદ તનમનજીત સિંઘ ઢેસી શનિવાર, 15 એપ્રિલે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત સિંઘ માનને ચંદીગઢમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. એક કલાક લાંબી આ બેઠકમાં...
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અમેરિકન પ્રેસિડેન્ટ જો બિડેન યુક્રેનની મુલાકાતે જશે તેવી ચર્ચાઓનો અંત આવ્યો છે. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં...
ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજ...