દેશના વડા પ્રધાન બોરિસ જૉન્સનની સરકારે તા. 18ને સોમવારની રાત્રે હાઉસ ઓફ કોમન્સમાં 238 મત વિરૂધ્ધ 349 મતથી વિશ્વાસનો મત જીત્યો હતો. વડાપ્રધાન હવે...
વિશ્વના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક અને નીસડન મંદિરના નિર્માતા પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી જન્મજયંતિ નિમિત્તે તા. 22થી 31 જુલાઈ દરમિયાન લંડનના આઇકોનિક...
વડા પ્રધાન બોરિસ જૉન્સને મંગળવારે તા. 19ના રોજ તેમની અંતિમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે સરકારના રેકોર્ડ અને ક્લાયમેટ ચેન્જનો સામનો કરવા માટેની...
આર્થિક અને રાજકીય કટોકટીમાં ફસાયેલા શ્રીલંકામાં બુધવાર 20 જુલાઇએ નવા પ્રેસિડન્ટ તરીકે રાનીલ વિક્રમસિંઘે ચૂંટાઈ આવ્યા હતા. લોકોના પ્રચંડ વિરોધને પગલે અગાઉ પ્રેસિડન્ટ તરીકે...
ભારતના 3.92 લાખ નાગરિકોએ છેલ્લાં ત્રણ વર્ષમાં પોતાનું ભારતીય નાગરિત્વ છોડ્યું છે. ભારત સરકારે મંગળવારે લોકસભામાં માહિતી આપી હતી કે નાગરિકત્વ છોડનારા લોકોમાંથી સૌથી...
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ મંગળવાર (18 જુલાઇ)એ જણાવ્યું હતું કે યુરોપમાં દેશોમાં કોરોના વાયરસના કેસ છેલ્લા છ અઠવાડિયામાં ત્રણ ગણા વધી ગયા છે,...
ભારતીય ટેકનોલોજી ઉદ્યોગે ગત વર્ષે અમેરિકામાં 103 બિલિયન ડોલરની આવક ઊભી કરી હતી અને 2,07,000 લોકોને સીધી રોજગારી આપી હતી. 106,360 ડોલરના સરેરાશ વેતન...
ફોર્બ્સ મેગેઝિને જારી કરેલી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ચોથો ક્રમ હાંસલ કર્યો છે. 2021 અને 2022ની વચ્ચે અદાણીની નેટવર્થ 50...
ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિનામાં ભારત શ્રીલંકા માટે સૌથી મોટા ધિરાણકર્તા દેશ તરીકે ઉભરી આવ્યો છે. ભારતે 2022 ચાર મહિનામાં કટોકટીગ્રસ્ત શ્રીલંકાને 376.9 મિલિયન...
પાકિસ્તાન ઈમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ (PTI) એ પંજાબ વિધાનસભાની પેટાચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફને જોરદાર આંચકો આપ્યો છે. ઈમરાનની પીટીઆઈએ 15 બેઠકો જીતી...

















