રશિયાના પ્રેસિડન્ટ પુતિને અણુશસ્ત્રોને હાઇએલર્ટ પર મૂકવાનો આદેશ આપ્યો હોવા છતાં નાટોને તેના અણુશસ્ત્રોના એલર્ટ લેવલમાં કોઇ ફેરફાર કરવાની જરૂર લાગતી નથી, એમ આ...
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતે તેના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવા ઓપરેશન ગંગા નામના અભિયાન કુલ પાંચ સ્પેશ્યલ ફ્લાઇટમાં 1200 ભારતીય...
ભારતના તમામ લોકો યુક્રેનની રાજધાની કીવમાંથી નીકળી ગયા છે. ભારતે ખારકીવ અને બીજા વોર ઝોનમાંથી તમામ ભારતીય નાગરિકોને તાકીદે સુરક્ષિત માર્ગ આપવાની રશિયા અને...
રશિયાના લશ્કરી દળો સામે આગળ વધી ન શકે તેવો અવરોધ ઊભો થયો છે અને યુક્રેનમાં તેમના હુમલા વધુ ભયાનક બન્યાં છે, એમ યુક્રેનની નેશનલ...
ભારતીય દૂતાવાસે યુક્રેનની રાજધાની  કીવમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક શહેર છોડી દેવાની સલાહ આપી છે. દૂતાવાસે કહ્યું કે નાગરિકો ટ્રેન, બસ જે મળે તે...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત દેશમાં પરત લાવવા માટે ભારતીય હવાઇદળને મિશન ગંગામાં સામેલ થવાની સૂચના આપી...
રશિયાએ કરેલા હુમલામાં યુક્રેનના ખારકીવમાં ભારતના એક વિદ્યાર્થીનું મોત થયું છે, એમ ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. નવીન શેખરપપ્પાનો મેડિકલનો આ વિદ્યાર્થી કર્ણાટકના હવેરીનો...
Satya Nadella, awarded the Padma Bhushan in the US
માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના 26 વર્ષના પુત્ર ઝૈનનું સોમવાર સવારે નિધન થયું હતું.. નડેલાના પુત્ર ઝૈનને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારી હતી. માઈક્રોસોફ્ટે...
રશિયા -યુક્રેન યુદ્ધ વધુને વધુ ખતરનાક બનતું જાય છે. રશિયા અને યુક્રેનના પ્રતિનિમંડળ વચ્ચે સોમવારે મંત્રણામાં કોઇ સમજૂતી ન થયા બાદ યુક્રેનમાં રશિયાના હુમલા...
રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવાની કામગીરીમાં સંકલન માટે ભારત સરકાર તેને ચાર પ્રધાનો યુક્રેનના પડોશી દેશોમાં મોકલશે. વડાપ્રધાન...