ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના ટોચના ત્રાસવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો થયો છે. ભારતની એરસ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના ત્રાસવાદી અઝહરના પરિવારના 10 સભ્યોના મોત થયા...
અમેરિકામાં સોમવારે એક કોર્ટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનને 12 હજાર જેટલા શરણાર્થીઓને દેશમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવાનો આદેશ કર્યો હતો. આ આદેશને અમેરિકાની ઇમિગ્રેશન...
કેનેડામાં તાજેતરમાં યોજાયેલી ફેડરલ ચૂંટણીઓમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીનો સફાયો થતાં તેના વડા જગમીત સિંઘને સોમવારે પદ પરથી હટાવવામાં આવ્યા હતા, અને વચગાળાના નેતા પદે...
ભારત અને યુકે વચ્ચેની ઐતિહાસિક મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ અપાયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મર વચ્ચે ટેલિફોન પર વાતચીત...
ભારત અને યુકે વચ્ચે મંગળવાર, 6મેએ આશરે ત્રણ વર્ષની લાંબી વાટાઘાટો પછી સીમાચિહ્નરૂપ મુક્ત વેપાર કરાર થયો હતો. બેક્ઝિટ પછી લંડન માટે આ સૌથી...
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ 2024-25ના નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં આશરે 25 ટકા સોનાની ખરીદી કરીને તેના ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો હતો. ભારતની સેન્ટ્રલ...
યુનાઇનેટ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલની સોમવારે યોજાયેલી બંધબારણાની બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની ચર્ચાવિચારણા કરાઈ હતી અને બંને દેશોને તણાવ ઓછો કરવા હાકલ...
પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે ભારત સરકારે સોમવારે કેટલાંક સરહદી રાજ્યોમાં સિક્યોરિટી મોક ડ્રિલ્સ કરવાનો આદેશ આપ્યો હતો. ભારતમાં નાગરિકોની સુરક્ષા માટેની આવી છેલ્લી કવાયત...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે ત્રાસવાદી હુમલા પછી ભારત પાકિસ્તાન સામે કોઇ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું હોય તેવા સ્પષ્ટ સંકેતો ઊભરી...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે ત્રાસવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઊભી થઈ છે ત્યારે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે સંકેત આપ્યો...