ભારતની સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીએ શુક્રવારે 12 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકો અને પુખ્ત લોકો માટે ઝાયડસ કેડિલાની થ્રી ડોઝ કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને...
શ્રીલંકાના પ્રેસિડન્ટ ગોતાબાયા રાજપક્ષેએ કોરોના વાયરસની ત્રીજી લહેરને રોકવા શુક્રવાર રાતથી 10 દિવસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો આદેશ આપ્યો હતો. નેશનલ ઓપરેશન સેન્ટર ફોર કોવિડ પ્રિવેન્શનએ...
ભારતની સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ ઝાયડસ કેડિલાની થ્રી ડોઝ કોરોના વેક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D)ને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ ભલામણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાંથી શુક્રવારે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં વિકાસના પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જય સોમનાથ સાથે સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂનું સોમનાથ...
રાજધાની કાબુલ સહિત ઘણા શહેરોમાં લોકોએ અફઘાનિસ્તાનનો ઝંડો લઈને તાલિબાન સામે વિરોધી દેખાવો કર્યા હતા. કાબુલમાં પ્રેસિડેન્શિયલ પેલેસ નજીક પણ લોકોએ દેખાવો કર્યા હતા....
યુકેના મેડિકલ વોચડોગ - મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA)ની સમીક્ષામાં મોર્ડનાની કોવિડ રસી બાળકો માટે સલામત અને અસરકારક લાગતા યુકે દ્વારા 12થી...
જૉન્સનની ગેરહાજરીમાં વડા પ્રધાન બનવાની રેસના ટોચના દાવેદાર ચાન્સેલર ઋષિ સુનકે આજે ટોરી નેતા બનવાની મહત્વાકાંક્ષા છે કે કેમ તે વિષે કહેવાનો ત્રણ વખત...
ભારતમાં નવસારી નજીકના કુરેલ ગામમાં જન્મેલા અને યુકેમાં વૉલસોલ ખાતે રહેતા શ્રીમતી શાન્તાબેન નરસિંહભાઇ પટેલનું 11 ઓગસ્ટ 2021ના રોજ અવસાન થયું હતું.
1 ઓગસ્ટ 1931ના...
છ ભૂતપૂર્વ સબ-પોસ્ટ માસ્ટર આઈટી કૌભાંડમાં તેમને મળેલી સજા સામે અપીલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે પોસ્ટ ઓફિસે તે અપીલનો કોર્ટમાં વિરોધ કરવાનું...
નહેરુ સેન્ટર દ્વારા ભારતની આઝાદીના 75માં વર્ષની ઉજવણીના એક વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન 15 ઓગસ્ટ 2021 રવિવારે બપોરે 2 કલાકે કરાયું હતુ. જેમાં શાસ્ત્રીય નૃત્ય...

















