મા શક્તિની આરાધનાનો તહેવાર એટલે શારદીય નવરાત્રિનો સોમવાર, 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. કોરોનાના બે વર્ષ પછી કોઈ નિયંત્રણો વગર નવરાત્રીનું આયોજનની તૈયારીઓ થઈ...
અમદાવાદમાં મણીનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગતસાત દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લંડનમાં રાણી એલિઝાબેથની અંતિમ વિધિ...
દ્રારકા-શારદા પીઠના શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું મધ્યપ્રદેશના નરસિંહપુરમાં રવિવાર, 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું. તેમની ઉંમર 99 વર્ષ હતી. જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ...
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત પહેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકતે રવિવારે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં 1 કિલો સોનાનું દાન આપ્યું હતું. દાનમાં...
ઉત્તર ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. માઇભક્તોમાં અંબાજી...