ભક્તિવેદાંત મનોર કૃષ્ણ મંદિરમાં ગયા સપ્તાહના અંતમાં તેની 50મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કેન્દ્રના...
રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનના 8 ઑક્ટોબર, 2023એ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ પહેલા સાત ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
એક સમયે એક રાજા હતા અને તેમનું સામ્રાજ્ય એટલું મોટું હતું અને તે એટલા શક્તિશાળી રાજા હતા કે...
પ્રયાગરાજ સોમવારે મકરસંક્રાંતિના અવસર પર 12 લાખથી વધુ ભક્તોએ ત્રણ પવિત્ર નદીઓના સંગમ પર ડૂબકી લગાવી હતી.મકરસંક્રાંતિની ઉજવણી સાથે દોઢ મહિના લાંબા 'માઘ મેળા'ની...
અમદાવાદમાં મણીનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગતસાત દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લંડનમાં રાણી એલિઝાબેથની અંતિમ વિધિ...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
આપણે આપણું જીવન સરળ બનાવવું જોઈએ, આપણી જરૂરિયાતો સરળ બનાવવી જોઈએ. તે ખરેખર તે વધારાની આવક જેવી ઉપયોગી...
જીવનમાં સત્સંગ અને સકારાત્મક ચિંતન આવશ્યક છે. જેનાથી આપણું સમગ્ર જીવન સદાચારમય બની રહે. કેટલાક લોકો એવી દલીલ કરતાં હોય છે કે, “ભગવાન તો...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના નવ દિવસના ઉદ્ઘાટન સમારંભનો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં 30 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. આ...
ઋષિકેશમાં 10 ડિસેમ્બરે ગ્લોબલ ઇન્ટરફેથ WASH એલાયન્સ (GIWA) અને પરમાર્થ નિકેતનમાં વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે આદરણીય સંતો, ધાર્મિક વિદ્વાનો અને વિવિધ યુનિવર્સિટીઓના પ્રોફેસરોની...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે 4 ઓક્ટોબરે BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં કુલ ત્રણ ચરણમાં યોજાનાર મૂર્તિપ્રતિષ્ઠાવિધિના દ્વિતીય ચરણમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સનાતન ધર્મના પૂજનીય...