સુપ્રીમ કોર્ટે શુક્રવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે સામે સ્ટે મૂકવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે વારાણસી જિલ્લા અદાલત દ્વારા આપવામાં આવેલા આદેશોમાં કોઇ દોષ...
ન્યૂયોર્કમાં 18 ઓગસ્ટે ઈન્ડિયા ડે પરેડ દરમિયાન રામ મંદિરની પ્રતિકૃતિ પ્રદર્શિત કરાશે. આ ઐતિહાસિક પરેડમાં ન્યૂયોર્ક અને તેની આસપાસના હજારો ઇન્ડિયન અમેરિકનો સામેલ થતાં...
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પરમાર્થ નિકેતન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો નવ માર્ચે પ્રારંભ કરાવ્યો હતો. પરમાર્થ નિકેતનના પ્રમુખ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ,...
પૂ. મોરારિબાપુ ‘રામચરિતમાનસ’ને આધારે આપણે આ કથામાં ‘માનસ-કામદર્શન’ની સંવાદી ચર્ચા કરી રહ્યાં છીએ. અહીં વિચાર નથી,અનુભવ પ્રસ્તુત થઈ રહ્યો છે; જીવનનું સત્ય પ્રસ્તુત થઈ રહ્યું...
ઉત્તરાખંડમાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બુધવાર, 30 એપ્રિલ અક્ષય તૃતીયાથી શુભ દિવસે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ ચાર ધામ યાત્રામાં હિન્દુ ધાર્મિક પવિત્ર...
અયોધ્યામાં રામજન્મ ભૂમિ મંદિરમાં રામ દરબાર અને મંદિર સંકુલમાં બનાવવામાં આવેલા બીજા સાત મંદિરોની ગુરુવાર, 5 જૂને અભિજિત મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. રામ મંદિરના...
Devotees throng the temples on Chaitri Navratri
શક્તિપીઠ અંબાણી મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળ અને ચિક્કીના મુદ્દે વિવાદ ચાલે છે ત્યારે અંબાણી વહીવટીતંત્ર અને સરકાર વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કરાયો હતો...
NASA's 'Moon to Mars' program will be headed by an Indian American engineer
ડો. હેમિલ પી લાઠિયા જ્યોતિષાચાર્ય શનિ ન્યાયના કારક ગણાય છે જે કર્મ અનુસાર ફળ આપે છે જે નવગ્રહ મા સૌથી ધીમી ગતિ એ ભ્રમણ કરે છે...
ભાઇશ્રી પૂજ્ય રમેશભાઇ ઓઝા ચાલો ને આપણે જીવન્મુક્ત બનતા શીખીએ. ભગવાનની ભક્તિ કરીએ તો આપણું જીવન પણ એવું બની શકે છે. સૌપ્રથમ તો જીવન અંગે...
Registration begins for the famous Amarnath Yatra
જમ્મુ અને કાશ્મીરમાં 62 દિવસ લાંબી શ્રી અમરનાથજી યાત્રા માટે 17 એપ્રિલથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. આ યાત્રા આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે...