અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી11 દિવસમાં આશરે 25 લાખ ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા છે. મંદિરમાં દાનની રકમ પણ  રૂ.11 કરોડને...
જી-20 સમીટમાં ભાગ લેવા માટે ભારત આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે સવારે નવી દિલ્હીના વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજા અને આરતી કરી હતી.
જી-20 સમીટમાં ભાગ લેવા માટે ભારત આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે સવારે નવી દિલ્હીના વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરમાં ખૂબ...
અમેરિકામાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના બની હતી. શનિવારે સાઉથ કેલિફોર્નિયાના ચીનો હિલ્સ ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરાઈ હતી અને મંદિરને...
પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)  આપણે ખોરાક વિષે એવું માનીએ છીએ જે આપણા મોંમાં પ્રવેશે તે જ ખોરાક છે. જો કે, આપણે આપણી આંખોથી...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી) આપણે આપણું જીવન સરળ બનાવવું જોઈએ, આપણી જરૂરિયાતો સરળ બનાવવી જોઈએ. તે ખરેખર તે વધારાની આવક જેવી ઉપયોગી...
Second Hindu temple attacked in Australia in a week
ઓસ્ટ્રેલિયામાં એક સપ્તાહમાં બીજા હિન્દુ મંદિર પર કથિત ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરોધી લખણો લખીને હુમલો કર્યો હતો. ધ ઑસ્ટ્રેલિયા ટુડે વેબસાઇટે અહેવાલ આપ્યો હતો...
પુરી ખાતેના જગવિખ્યાત શ્રી જગન્નાથ મંદિરનો 'રત્ન ભંડાર' (ખજાનો) આખરે ચાર દાયકાથી વધુ સમય બાદ રવિવાર, 14 જુલાઈએ ખોલવામાં આવ્યો હતો. શ્રી જગન્નાથ મંદિરનો...
બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા - BAPSના આગેવાનોએ ગત તા. 20 જુલાઈએ પેરિસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને પેરિસમાં બીએપીએસ દ્વારા સાકાર કરવામાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રામાણિકતાના મહત્ત્વ પર ભાર મૂકીને શાસનના ભગવાન રામના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને 22 જાન્યુઆરીએ રામ જ્યોતિ પ્રગટાવવાનું આહ્વાન...
Kedarnath Dham's cupboards opened for pilgrims
વિશ્વવિખ્યાત કેદારનાથ ધામના કપાટ મંગળવારે ધાર્મિક વિધિ સાથે ખોલવામાં આવ્યા હતાં. આગામી છ મહિના સુધી બાબા કેદાર પોતાના ધામમાં શ્રદ્ધાળુઓને દર્શન કરી શકશે. પરંપરાગત...