ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે 3 ઓક્ટોબરે ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં  યોગદાન અંગે એક ભવ્ય કાર્યક્રમ...
Suspicious death of second Gujarati student in Toronto in a month
અષ્ટાંગ યોગ ગુરુ તરીકે વિશ્વભરમાં જાણીતા શરથ જોઈસનું વર્જિનિયા યુનિવર્સિટીની નજીક હાઇકિંગ દરમિયાન 11 નવેમ્બરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ 53 વર્ષના હતાં....
Param Pujya Swami Chidananda Saraswati (Muniji)
આ એક ખેડૂતની વાત છે. તેની પાસે એક જૂનું ખચ્ચર હતું. એક દિવસ એ ખચ્ચર ખેડૂતના ખાલી, સૂકા કૂવામાં પડી ગયું હતું. ખચ્ચર મદદ માટે...
Death of Shankaracharya Sri Swami Swarupananda Saraswatiji of Drarka-Sharada Peetha
દ્રારકા-શારદા પીઠના શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું મધ્યપ્રદેશના નરસિંહપુરમાં રવિવાર, 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું. તેમની ઉંમર 99 વર્ષ હતી. જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ...
અમેરિકાના ન્યૂ જર્સી નજીકના રોબિન્સ વિલે ખાતે ખાતે બંધાઇ રહેલાં વિશ્વના સૌથી મોટા અને ભવ્ય સ્વામિનારાયણ મંદિર (BAPS)ના નિર્માણ કાર્યમાં લાગેલા કેટલાક સ્વયંસેવક-કારીગરોએ મંદિર...
માનવતાની આવશ્યક પ્રકૃતિ ઘણી રીતે દબાવવામાં આવી છે, તેનો નાશ કરવામાં આવ્યો છે અને આપણા જીવનમાં થોડી વ્યવસ્થિતતા અને વિવેક લાવવા માટે 'નૈતિકતા'નો વિકલ્પ...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મંદિરના ગર્ભગૃહ માં રામ લલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ભક્તોને 24 ફેબ્રુઆરી જ મંદિરમાં પ્રવેશ...
કર્ણાટકના તમામ મંદિરોમાં "સલામ આરતી" હવે "સંધ્યા આરતી" તરીકે ઓળખાશે. હિંદુ મંદિરોની દેખરેખ કરતી રાજ્યની સર્વોચ્ચ સંસ્થાએ ટીપુ સુલતાનના સમયથી ચાલી આવતા ફારસી નામને...
સદગુરુ તરીકે ઓળખતા જગ્ગી વાસુદેવનના ઇશા ફાઉન્ડેશને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવાર, 3 ઓક્ટોબરે ફાઉન્ડેશન સામે તપાસના મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો...
અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામમંદિર સંકુલ સુએજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ સાથે તેની પોતાની રીતે 'આત્મનિર્ભર' હશે. તેમાં વૃદ્ધો અને દિવ્યાંગ લોકોની અવરજવરને સરળ બનાવવાની...