Order of scientific study of Shivling found in Gnanavapi Masjid
અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિર વિવાદ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમિયાન મળેલા શિવલિંગના કાર્બન ડેટિંગ કરવાનો...
મહાકંભ દરમિયાન ગંગાના પાણીમાં ફેકલ બેક્ટેરિયામાં વધારો થયો હોવાથી પાણી સ્નાન માટે યોગ્ય નથી તેવા રીપોર્ટને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ફગાવી દેતા...
યાત્રાધામ કેદારનાથના કપાટ રવિવારે શિયાળા માટે વૈદિક ધાર્મિક વિધિઓ સાથે બંધ કરવામાં આવ્યા હતાં. દરવાજા બંધ કરતાં પહેલા ભગવાન શિવની મૂર્તિને પાલખીમાં મંદિરની બહાર...
કોંગ્રેસમેન રો ખન્ના અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝની આગેવાની હેઠળ ભારતની મુલાકાતે આવેલા અમેરિકી સાંસદોના પ્રતિનિમંડળે 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં પ્રખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત...
Ambaji Melo
ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સોમવાર, 12 ફેબ્રુઆરીથી 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો શુભારંભ થયો હતો. આદ્યશક્તિ મા અંબાનાં દર્શને આવતાં લાખો શ્રદ્ધાળુઓને એક...
જીવનમાં સત્સંગ અને સકારાત્મક ચિંતન આવશ્યક છે. જેનાથી આપણું સમગ્ર જીવન સદાચારમય બની રહે. કેટલાક લોકો એવી દલીલ કરતાં હોય છે કે, “ભગવાન તો...
પ્રયાગરાજ સોમવારે મકરસંક્રાંતિના અવસર પર 12 લાખથી વધુ ભક્તોએ  ત્રણ પવિત્ર નદીઓના સંગમ પર ડૂબકી લગાવી હતી.મકરસંક્રાંતિની ઉજવણી સાથે  દોઢ મહિના લાંબા 'માઘ મેળા'ની...
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનને રોયલ મેઈલના 'ડાઇવર્સિટી એન્ડ કોમ્યુનિટી' કોરોનેશન સ્ટેમ્પમાં દર્શાવવામાં આવ્યું છે. કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાના રાજ્યાભિષેકની યાદમાં ખાસ...
Bhanvajali on the occasion of the birth centenary of President Swami Maharaj
અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના...
Param Pujya Swami Chidananda Saraswati (Muniji)
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી) સામાન્ય રીતે જીવનમાં આપણી પોતાની જવાબદારી અને પોતાની ભૂલો સ્વીકારવાનું સરળ હોતું નથી. કોઇપણ નિષ્ફળતામાં બીજા લોકોને જવાબદાર...