વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત...
ધાર્મિક પર્યટનમાં થયેલા વધારા વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે છેલ્લા પાંચ વર્ષમાં સરકારને લગભગ 400 કરોડ રૂપિયાનો કર ચૂકવ્યો છે. આ રકમ...
દેશભરમાં મંગળવાર, 19 સપ્ટેમ્બરે 10 દિવસના ગણેશ ચતુર્થીના તહેવારનો ધામધુમથી પ્રારંભ થયો હતો. દેશના વિવિધ શહેરોમાં ગણપતિ બાપ્પાના પંડાલ શણગારીને સુંદર ગણપતિની મુર્તિને સ્થાપિત...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 19 નવેમ્બરે 19મી સદીના હિન્દુ સંત જલારામ બાપાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમણે...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે વૈષ્ણોદેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી તથા આ પ્રખ્યાત તીર્થધામ ખાતે સ્કાયવોક અને પુનઃનિર્મિત પાર્વતી ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં હિંદુઓના પવિત્ર સ્થળ ગૌરી કુંડમાં પૂજા અર્ચના કરી હતી અને આદિ કૈલાશના દર્શન કર્યા હતા. મોદીએ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 15 જાન્યુઆરીએ મુંબઈની મુલાકાત દરમિયાન આશરે નવ એકરમાં ફેલાયેલું એશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું ઇસ્કોન મંદિર ખુલ્લુ મૂક્યું હતું. ઇસ્કોનનું...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોએ તાજેતરમાં BAPS ટોરોન્ટો મંદિરની મુલાકાત લીધી હતી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધાં હતાં. કેનેડામાં BAPS ટોરોન્ટો 50...
મહાકંભ દરમિયાન ગંગાના પાણીમાં ફેકલ બેક્ટેરિયામાં વધારો થયો હોવાથી પાણી સ્નાન માટે યોગ્ય નથી તેવા રીપોર્ટને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ફગાવી દેતા...
બીએપીએસના પરમ પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને અન્ય સંતોએ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના નિર્માણકાર્ય અને ઉદ્ઘાટન સમારોહ અંગે સંયુક્ત આરબ અમિરાતના સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ...