પૂ. મોરારિબાપુ ગત સપ્તાહે હોળીનો તહેવાર ઉજવાઇ ગયો.  આખા રાષ્ટ્રને ને પૃથ્વીના ગોળાને રંગોત્સવે ઘેલું કર્યું હતું. હોળીના દિવસે હોલિકાદહન થાય છે. તેનો અર્થ સમજવા...
નવરાત્રિ
માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવલી નવરાત્રીનો સોમવાર, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. નવ દિવસ માં જગદંબાની ભકિત થશે અને સાધકો માતાજીની આરાધના-સાધના કરશે. શુભ...
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ શુક્રવારે મહાશિવરાત્રીના અવસરે કેદારનાથના કપાટ 10 મેના રોજ સવારે 7 વાગ્યે ભક્તો માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી હતી. ઉખીમઠના ઓમકારેશ્વર...
Tirumala Temple Trust Richest temple trust
હિન્દુ મંદિરોના વિશ્વના સૌથી મોટા ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની સંપત્તિ આશરે રૂ. 2.26 લાખ કરોડ છે. શનિવારે (5 નવેમ્બર)એ ટ્રસ્ટના રોકાણ અને થાપણો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં વિશ્વના સૌથી મોટા મેડિટેશન સેન્ટર સ્વર્વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મળીને...
Kashi will be the first city in the country to have a ropeway for public transport
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કેન્ટોનમેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધીના પેસેન્જર રોપવે માટે રૂ.645 કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. જાહેર પરિવહન...
ગુજરાત સહિત દેશભરમાં રવિવાર, 16 એપ્રિલે ઠેરઠેર શોભયાત્રા સાથે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન રામલલાના તિલકે સૂર્ય તિલક કરવામાં આવ્યું...
Commencement of Navratri, the festival of worshiping Maa Shakti
મા શક્તિની આરાધનાનો તહેવાર એટલે શારદીય નવરાત્રિનો સોમવાર, 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. કોરોનાના બે વર્ષ પછી કોઈ નિયંત્રણો વગર નવરાત્રીનું આયોજનની તૈયારીઓ થઈ...
શક્તિપીઠ અંબાણીમાં પ્રસાદીનો વિવાદ શમ્યો નથી ત્યારે પાવાગઢના સુપ્રસિદ્ધ કાલિકા મંદિરમાં છોલેલુ શ્રીફળ લઇ જવા પર તેમજ શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મુકવાથી વિવાદ ઊભો થયો...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે 3 ઓક્ટોબરે ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં  યોગદાન અંગે એક ભવ્ય કાર્યક્રમ...