ભારતની બહાર કસમયે રથયાત્રા યોજવામાં આવશે નહીં તેવી ઓડિશા સરકાર અને પુરીના ગજપતિ મહારાજાને ખાતરી આપવા છતાં ઇસ્કોને હ્યુસ્ટનમાં 'રથ યાત્રા'નું આયોજન કર્યું હતું.
રથયાત્રા...
પૂ. મોરારિબાપુ
ગત સપ્તાહે હોળીનો તહેવાર ઉજવાઇ ગયો. આખા રાષ્ટ્રને ને પૃથ્વીના ગોળાને રંગોત્સવે ઘેલું કર્યું હતું. હોળીના દિવસે હોલિકાદહન થાય છે. તેનો અર્થ સમજવા...
કેટલાંક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આગામી 13 જાન્યુઆરી, 2025ના રોજ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમસ્થાન પર શરૂ થનાર મહાકુંભમેળાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ...
ઉત્તરપ્રદેશના અલીગઢના એક કારીગરે અયોધ્યામાં નિર્માણાધિન રામમંદિર માટે 400 કિલોગ્રામનું તાળું બનાવ્યું છે. કારીગર સત્યપ્રકાશ શર્માએ વિશ્વનું સૌથી મોટું તાળું બનાવવા માટે મહિનાઓ સુધી...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે 3 ઓક્ટોબરે ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં યોગદાન અંગે એક ભવ્ય કાર્યક્રમ...
મધ્ય ગુજરાતમાં આવેલા ડાકોરના પ્રખ્યાત શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરમાં વ્યક્તિ દીઠ ₹500ના ખર્ચે VIP દર્શનના મુદ્દે વિવાદ થયો હતો. ટેમ્પલ કમિટીએ જણાવ્યું હતું કે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 19 નવેમ્બરે 19મી સદીના હિન્દુ સંત જલારામ બાપાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમણે...
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BAPS સ્વામિનારાયણ મંદિર સંકુલમાં 18મી સદીના યોગી અને આધ્યાત્મિક વડા નીલકંઠ વર્ણીની 42 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. દક્ષિણ...
પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
ઘણા લોકો એવું સ્વપ્ન જોતા હોય છે કે, તેમની પાસે સારું શિક્ષણ હોય, સારા પગારની નોકરી હોય, સુંદર ઘર...

















