Celebrating Holi is directly related to health
વિવિધ તહેવારો-ઉત્સવોનું મહત્વ તે સાથે જોડાયેલી દંતકથાઓ સાથે તો હોય છે જ, પરંતુ જે-તે તહેવારોની ઉજવણીમાં અપનાવવામાં આવતા પરંપરાગત ખાન-પાન, પ્રવૃત્તિઓ વિશે અભ્યાસપૂર્ણ દ્રષ્ટિથી...
Commencement of Navratri, the festival of worshiping Maa Shakti
મા શક્તિની આરાધનાનો તહેવાર એટલે શારદીય નવરાત્રિનો સોમવાર, 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. કોરોનાના બે વર્ષ પછી કોઈ નિયંત્રણો વગર નવરાત્રીનું આયોજનની તૈયારીઓ થઈ...
centenary festival of Santavibhuti Brahmasvarup Pramukhswami Maharaj
લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આગામી 15 ડિસેમ્બરથી અમદાવાદના આંગણે દેશ-પરદેશના હરિભક્તો અને...
Bhanvajali on the occasion of the birth centenary of President Swami Maharaj
અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના...
God or Karma? In whom to believe
સદગુરુ સાથે સંવાદ જિંદગી કે જીવનના પ્લેટફોર્મ તથા એક મશીન તરીકે આપણું શરીર ખામીયુક્ત છે. તેની એકમાત્ર સમસ્યા એ છે કે તે આપણને ક્યાંય લઇ...
Ram Mandir in Ayodhya will have the idol consecrated on Makar Sankranti 2024
અયોધ્યામાં પહેલી જાન્યુઆરી 2024 સુધી ભવ્ય રામમંદિર તૈયાર થઈ જવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવાર, 5 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે...
Tribute to Queen by Sri Muktjivan Swamibapa Pipe Band
અમદાવાદમાં મણીનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગતસાત દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લંડનમાં રાણી એલિઝાબેથની અંતિમ વિધિ...
Without spiritual connection we lose the divine pulse
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી) તમારે યાદ રાખવું રહ્યું કે, અત્યંત સમૃદ્ધ આધ્યાત્મિક જીવન અને પ્રભુ સાથેનું તાદામ્યભર્યું જોડાણ સૌથી મહાન શિક્ષણ, સંપત્તિ...
Tirumala Temple Trust Richest temple trust
હિન્દુ મંદિરોના વિશ્વના સૌથી મોટા ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની સંપત્તિ આશરે રૂ. 2.26 લાખ કરોડ છે. શનિવારે (5 નવેમ્બર)એ ટ્રસ્ટના રોકાણ અને થાપણો...
Ambaji Melo
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત પહેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકતે રવિવારે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં 1 કિલો સોનાનું દાન આપ્યું હતું. દાનમાં...