મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવાર સવારે ઓમકારેશ્વરમાં 8મી સદીના વૈદિક વિદ્વાન અને શિક્ષક આદિ શંકરાચાર્યની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.  ઓમકારેશ્વર રાજ્યના...
દેશભરમાં મંગળવાર, 19 સપ્ટેમ્બરે 10 દિવસના ગણેશ ચતુર્થીના તહેવારનો ધામધુમથી પ્રારંભ થયો હતો. દેશના વિવિધ શહેરોમાં ગણપતિ બાપ્પાના પંડાલ શણગારીને સુંદર ગણપતિની મુર્તિને સ્થાપિત...
આપણે જો આપણી આંતરિક શક્તિથી પરિચય નહિ કેળવીએ તો ક્યારેય શાંતિ નહિ મળે, ક્યારેય સુરક્ષિત હોવાનો અનુભવ નહિ થાય, ક્યારેય ઈર્ષાની આગ ઠંડી નહિ...
જી-20 સમીટમાં ભાગ લેવા માટે ભારત આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે સવારે નવી દિલ્હીના વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજા અને આરતી કરી હતી.
જી-20 સમીટમાં ભાગ લેવા માટે ભારત આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે સવારે નવી દિલ્હીના વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરમાં ખૂબ...
ગુજરાતભરમાં ગુરુવારે, 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની રંગેમંચે ઉજવણી કરવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા, ડાકોર સહિતના વિવિધ મંદિરમાં સવારથી ભક્તો...
બોટાદ નજીકના સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના વિવાદનો ગત સોમવારે અંત આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તક્ષેપ બાદ  વડતાલ સ્વામિનારાયણમંદિરના...
બોટાદમાં આવેલા પ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિરમાં ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમા નીચે બનાવાવામાં આવેલા ભીંતચિત્રોને મુદ્દે છેલ્લાં બે દિવસથી ગુજરાતમાં મોટો ધાર્મિક વિવાદ ઊભો થયો...
સદગુરુ સાથે સંવાદ એકવાર ફેમિલી ડિનરમાં શંકરન પિલ્લઈએ જાહેરાત કરી કે તે લગ્ન કરવાનો છે. બધાએ પૂછ્યું, “તમે કોની સાથે લગ્ન કરવાના છો?" તો શંકરન...
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં બુધવાર, 30 ઓગસ્ટે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એટલે રક્ષાબંધનની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બહેન...
મધ્ય ગુજરાતમાં આવેલા ડાકોરના પ્રખ્યાત શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરમાં વ્યક્તિ દીઠ ₹500ના ખર્ચે VIP દર્શનના મુદ્દે વિવાદ થયો હતો. ટેમ્પલ કમિટીએ જણાવ્યું હતું કે...