ન્યૂઝીલેન્ડમાં યોજાનારા મહિલા વન-ડે વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. મિતાલી રાજની કેપ્ટન્સી હેઠળની ટીમમાં વાઈસ કેપ્ટન હરમનપ્રીત કૌર રહેશે.
ટીમમાં શેફાલી...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગ ટેસ્ટના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં ઈન્ડિયન ટીમ 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેનાથી સાઉથ આફ્રિકાને જીતવા માટે...
સાઉથ આફ્રિકાના વિકેટકિપર બેટ્સમેન ક્વિન્ટન ડી કૉકે અચાનક જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેર કરી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. સેન્ચુરીઅન ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના પરાજય...
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમના કેપ્ટન રે ઈલિંગવર્થનું 89 વર્ષની ઉંમરે તાજેતરમાં નિધન થયું છે. ઈલિંગવર્થ ઘણાં લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા. તે ઓફ...
ભારતીય વન-ડે ટીમનો નવો કેપ્ટન રોહિત શર્મા તેની પગના સ્નાયુની ઈજાના કારણે સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં પણ રમી શકશે નહીં. હવે તેના સ્થાને...
ભારતે સાઉથ આફ્રિકા પ્રવાસમાં સેન્ચુરીઅન ખાતેની પ્રથમ ટેસ્ટ મેચમાં 113 રનથી શાનદાર વિજય મેળવી એક વધુ ઈતિહાસ સર્જ્યો હતો. સામાન્ય રીતે સાઉથ આફ્રિકાનો ગઢ...
ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી તેમને કોલકાત્તા ખાતેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
એશિઝ સિરિઝની ત્રીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લેતા ઇંગ્લેન્ડની 3-0થી હાર થઇ છે. છેલ્લી ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 68 રનમાં ઓલ આઉટ થઈ...
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમના કેપ્ટન રે ઈલિંગવર્થનું 89 વર્ષની ઉંમરે રવિવારે નિધનથયું છે. ઈલિંગવર્થને ઘણાં લાંબા સમયથી કેન્સરની બીમારી હતી. તેઓ ઓફ સ્પિન...
ભારતના સ્પિનર હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. હરભજન સિંહે 17 વર્ષની ઉંમરે 1998માં ક્રિકેટ કેરિયરની શરુઆત કરી હતી. 23...