બિલિયોનેર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સિંગાપોરમાં ફોર્બ્સ ગ્લોબલ CEO કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ એનર્જી સેક્ટરમાં આગામી એક દાયકામાં 100 બિલિયન ડોલરથી વધારે રોકાણ કરશે....
આાશરે 128 બિલિયન ડોલરનું ટર્નઓવર ધરાવતું ટાટા ગ્રુપ પોતાની લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 29થી અડધી કરીને 15 કરવાની યોજના ઘડી છે. ગ્રૂપે હરીફાઇનો સામનો કરવા...
સુઝલોન એનર્જીના સ્થાપક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતીનું પહેલી ઓક્ટોબરે હાર્ટ એટેકને પગલે અવસાન થયું હતું. તેમની ઉંમર 64 વર્ષ હતી. ભારતમાં વિન્ડ...
ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) મારફતની સરકારની આવક સપ્ટેમ્બરમાં સતત સાતમાં મહિને રૂ.1.40 લાખ કરોડથી વધુ રહી હતી. સપ્ટેમ્બર 2022માં જીએસટીની આવકમાં ગયા વર્ષના...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના સુરક્ષા કવચને વધારીને ‘Z+’ કેટેગરીનું કરવામાં આવ્યું છે. આ બિલિયોનેર બિઝનેસમેનને અગાઉ ‘Z’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. ગયા...
રિઝર્વ બેન્ક વ્યાજદરોમાં વધારો કરી રહી છે ત્યારે સરકારે ગુરુવાર (29 સપ્ટેમ્બરે) કેટલીક નાની બચત યોજનાના વ્યાજદરમાં 0.30 ટકા સુધીનો વધારો કર્યો છે. વ્યાજદરમાં...
ફુગાવાને અંકુશમાં લેવા માટે અમેરિકા સહિતના દેશોમાં વ્યાજદરમાં વધારાનો ટ્રેન્ડ છે ત્યારે ભારતની સેન્ટ્રલ બેન્ક રિઝર્વ બેન્કે શુક્રવારે વ્યાજદરમાં 0.50 ટકાનો ધરખમ વધારો કર્યો...
£50 અને £20ની કાગળની બનાવટની ચલણી - બૅન્કનોટ સરકાર બંધ કરી રહી છે ત્યારે તેને બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જમા કરાવવા માટે લોકો ધસારો...
ચાન્સેલર ક્વાસી ક્વાર્ટેંગે મિની-બજેટ જાહેર કરી દાવો કર્યો હતો કે પેઢીઓ દરમિયાન કરાયેલો સૌથી મોટો ટેક્સ કાપ છે. તેમણે એપ્રિલ 2023થી આવકવેરાના મૂળ દરમાં...
સફળ ઉદ્યોગપતિ, લેખક, બ્રિટિશ રાજકારણી અને પ્રથમ કન્ઝર્વેટિવ મુસ્લિમ પીઅર લોર્ડ મોહમ્મદ શેખનું તા. 22ને ગુરુવારે 81 વર્ષની વયે અવસાન થયું હતું.
લોર્ડ શેખે કન્ઝર્વેટિવ...

















