તોડફોડ
જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ મંદિરમાં અજાણ્યા શખસોએ રવિવાર, 5 ઓક્ટોબરની વહેલી સવારે કથિત રીતે તોડફોડ કરીને ભગવાન ગોરખનાથની મૂર્તિ જંગલમાં ફેંકી...
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ પદે નિકોલના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના સહકાર પ્રધાન જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ની વરણી થઇ છે. ગાંધીનગર નજીક પ્રદેશ કાર્યાલય કમલમ્...
ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રમુખ બનશે. શુક્રવારે આ પદ માટે ઉમેદવારી પત્ર દાખલ કરનારા તેઓ એકમાત્ર ઉમેદવાર હતાં. શનિવારે ગાંધીનગર સ્થિત...
ટેસ્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતે સપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું. બીજા દિવસની રમતને અંતે ભારતે 286 રનની...
વિજયાદશમીની
ગુજરાત સહિત દેશભરમાં ગુરુવાર, 2 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અસત્ય પર સત્યના વિજયની પર્વની ઉજવણી...
નોર્થ વેસ્ટ લંડનના નોર્થોલ્ટના શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર (SKLPC) ખાતે "સંસ્કૃતિનો ઉત્સવ"ના થીમ સાથે વાર્ષિક ચોવિસ ગામ ઉજમણી ખૂબ જ ઉત્સાહ સાથે...
નર્મદા
ગુજરાતની જીવાદારી ગણાતો નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ગુરુવાર, 1 ઓક્ટોબર છલકાયો હતો. નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮...
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના ડેટા મુજબ 2023માં ગુજરાતમાં હિંસક ગુનાની આશરે 8,900 ઘટનાઓ નોંધાઈ હતી, જે અગાઉની વર્ષના 9,015 ઘટનાની તુલનાઓ 39 ટકા...
ગુજરાત સરકારની ૧૨મી વાર્ષિક 'ચિંતન શિબિર' ૧૩થી ૧૫ નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં...
વિદેશી
વિદેશી પ્રવાસીઓ માટે પહેલી ઓક્ટોબરથી ભારતમાં ઇમિગ્રેશનની પ્રોસેસ વધુ સરળ બનશે અને ઇમિગ્રેશન કાઉન્ટર પર વિલંબ ભૂતકાળ બની જશે. ભારતમાં મુસાફરી કરતાં વિદેશીઓએ ઇમિગ્રેશન...