ગુજરાત સરકારે આદિવાસી સમુદાયો માટે આરોગ્યસંભાળમાં સુધારો કરવા માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના 17 જિલ્લાઓને આવરી લેવાયા છે. આ...
વિમાન
એર ઈન્ડિયાના અમદાવાદ એર ક્રેશની તપાસના પ્રાથમિક અહેવાલે વિવાદનો વંટોળ જગાવ્યો છે. કેટલાક નિષ્ણાત વર્તુળોએ પાયલોટ કે કો-પાયલોટના ઈરાદાપૂર્વકના કૃત્ય કે ભારે માનસિક હતાશાના...
હરિભક્તો
ગુજરાતના બોટાદ જિલ્લામાં ગોધવાટા ગામ નજીક BAPSના 7 હરિભક્તોને લઇને જતી એક કાર કોઝવેમાં તણાઈ જતાં એક બાળક અને એક વૃદ્ધનું ડૂબી જવાથી મૃત્યુ...
અમદાવાદમાં 12 જૂનના એર ઇન્ડિયા વિમાન ક્રેશના પ્રાથમિક તપાસ અહેવાલમાં બહાર આવ્યું હતું કે ફ્લાઇટ 171એ ઉડાન ભરી તેની એક સેકન્ડમાં બંને એન્જિનની ફ્યુઅલ...
અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનાના પ્રાથમિક તપાસ અહેવાલમાં ફ્યુઅલ સ્વીચના મુદ્દેપાયલટની ગંભીર હોવાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો હતો. જોકે આ રીપોર્ટ સામે અસંમતિ...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પરનો પુલ તૂટી પડવાની ઘટનામાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ચાર ઇજનેરોને સસ્પેન્ડ કર્યા હતાં. તાત્કાલિક...
જૂનાગઢ
ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પરનો પુલ તૂટી પડવાની ઘટનાનો શુક્રવારે મૃત્યુઆંક વધીને 20 થયો હતો. શુક્રવારે ઘાયલ થયેલા એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન...
બ્રિજ દુર્ઘટના
વડોદરા જિલ્લામાં બુધવાર, 9 જુલાઈએ મહિસાગર નદી પરનો ચાર દાયકા જૂનો એક બ્રિજ તૂટી પડવાથી સર્જાયેલી એક મોટી દુર્ઘટનાનો મૃત્યુઆંક ગુરુવારે વધીને 15 થયો...
પ્લેન ક્રેશ
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ  AI171 વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને મંગવારે સુપરત કર્યો હતો. જોકે આ રીપોર્ટના...
ગુજરાતમાં અવિરત ભારે વરસાદને પગલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવાર, 7 જુલાઈએ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી તથા રસ્તાઓ, હાઇવે અને પુલોની સ્થિતિની સમીક્ષા...