અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા લોથલ પુરાતત્વીય સ્થળ પર સંશોધન દરમિયાન ભેખડ ધસી પડતા બે ભૂસ્તરશાસ્ત્રીઓ કાટમાળ નીચે દટાયા હતા.બે મહિલા ભૂસ્તરશાસ્ત્રીઓમાંથી એકે પોતાનો...
ગુજરાતમાં તાજેતરના સમયગાળામાં નકલી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ, નકલી જજ, નકલી ટોકનાકુ ઝડપાયા પછી હવે એક નકલી આઇએએસ અધિકારીની ધરપકડ કરાઈ હતી. સિટી ક્રાઈમ બ્રાંચે રવિવારે...
ગુજરાતના દરિયાકાંઠે 20,000 હેક્ટરમાં મેન્ગ્રોવના બાયો-શિલ્ડની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા પ્રોજેક્ટ ધ ગ્રેટ ગ્રીન વોલ ઓફ ગુજરાત (GGWG)નો યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ...
ગુજરાત સરકારની ત્રણ દિવસની 'ચિંતન શિબિર'નો ગુરુવાર, 21 નવેમ્બરે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ શહેરમાં પ્રારંભ થયો હતો. સરકારની 11મી ચિંતન શિબિરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર...
ગુજરાતમાં 2002ની ગોધરા ટ્રેનકાંડ આધારિત હિન્દી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ને ગુજરાત રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ટેક્સફ્રી જાહેર કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે...
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે સરકારની ફ્રી મેડિકલ સારવાર યોજના મા કાર્ડનો લાભ ખાટવા માટે 19 દર્દીઓને તેમની જાણ બહાર કથિત રીતે એન્જિયોગ્રાફી અને તે પછી...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂપિયાનો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે...
પાંચ દિવસની ગિરનાર લીલી પરિક્રમાનો 12 નવેમ્બરે પ્રારંભ થશે. આ વર્ષની પરિક્રમાના દિવસોમાં એક દિવસનો ઘટાડો કરાયો છે.36 કિમી લાંબી આ પરિક્રમા 15 નવેમ્બર...
Five people died after being crushed under the tires of a bus in Kalol
ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર શુક્રવારે સવારે અયોધ્યાથી વૃંદાવન જઈ રહેલી બસ પાછળથી એક કેન્ટર ટ્રક સાથે અથડાતાં બે બાળકો સહિત ત્રણ...
રાજકોટમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર અને ગુજરાતના વિવિધ શહેરોમાં આઠમી નવેમ્બરે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. દેશ વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો...