ગુજરાત સરકારની ૧૨મી વાર્ષિક 'ચિંતન શિબિર' ૧૩થી ૧૫ નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં...
દક્ષિણ ગુજરાત
ગુજરાતમાં પહેલી ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે 28-29 સપ્ટેમ્બરે સાર્વત્રિક 2થી 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.  ગીર સોમનાથ જિલ્લાના...
તાલુકા
ગુજરાતમાં રવિવાર, 28 સપ્ટેમ્બરે નવરાત્રીના અવસર પ્રસંગે 157 તાલુકામાં 4 ઇંચ સુધીના વરસાદથી ગરબાના રંગમાં ભગ પડ્યો હતો. ભરુચ જિલ્લાના અંકલેશ્વરમા 4.17 ઇંચ વરસાદ...
બુલેટ ટ્રેન
કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 2029 સુધીમાં કાર્યરત થઈ જશે તથા સુરત અને બિલીમોરા વચ્ચેના ભારતના પ્રથમ...
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બુધવાર, 24 સપ્ટેમ્બરે ત્રીજા નોરતાએ ગરબા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં તંગદિલી સર્જાઈ હતી. લઘુમતી સમાજના...
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનેટે બુધવાર, 24 સપ્ટેમ્બરે રાજ્યના હાલના 21 તાલુકાઓમાંથી 17 નવા તાલુકાઓ બનાવવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી હતી. કેબિનેટે  નવા વાવ-થરાદ...
ટ્રમ્પ વહીવટીતંત્રે એચવનબી વિઝાની ફીમાં તોતિંગ વધારો કરીને ભારતીય માટે અમેરિકામાં નોકરી કરવાનું મુશ્કેલ બનાવ્યું છે ત્યારે 22 સપ્ટેમ્બરે અમેરિકાની બે અગ્રણી કંપનીઓએ ભારતીય...
એર ઇન્ડિયા
અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય...
નવરાત્રિ
માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવલી નવરાત્રીનો સોમવાર, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. નવ દિવસ માં જગદંબાની ભકિત થશે અને સાધકો માતાજીની આરાધના-સાધના કરશે. શુભ...
ફાયરિંગ
અમેરિકાના સાઉથ કેરોલિનાના યુનિયન કાઉન્ટીમાં મંગળવારે મોડી રાત્રે કન્વીનિયન્સ સ્ટોરમાં લુંટારુએ ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ 49 વર્ષીય કિરણબેન પટેલ...