કોરોના મહામારી વચ્ચે વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટ...
ગુજરાતમાં કોરોનાના વધતા કેસ સાથે મૃત્યુનુ પ્રમાણ જે રીતે વધ્યુ છે તે ચિંતાજનક છે. મે માસનું પ્રથમ સપ્તાહ રાજય માટે "ઘાતક” પુરવાર થયુ છે...
ગુજરાતમાં જે રીતે કોરોના મૃત્યુ આંક ઝડપી વધી રહ્યો છે તે બાદ હવે રાજય સરકાર દ્વારા ટુંક સમયમાં જ કોરોનાથી મૃત્યુના કારણોનો ગહન અભ્યાસ-સંશોધન...
રાજ્યના કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ધોળકા વિધાનસભાની ચૂંટણીની જીત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે રદ કરતાં તેમને મોટો ઝાટકો આપ્યો છે. વર્ષ 2017ની...
રાજ્યમાં અત્યારસુધીમાં 2780 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વિમાની સેવા દ્વારા ભારત પરત...
ગુજરાતમાં લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન તેમજ કોરન્ટાઈનના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા 1.51 લાખ કેસ નોંધવામાં આવ્યા છે તેમજ સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સની મદદથી નિયમોનું...
રાજ્યમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસો કરતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. રાષ્ટ્રીય ડિસ્ચાર્જ રેટ 30.75% છે જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ દર 32.64%...
ગુજરાતમાં કોરોનાને હરાવનારાઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૪૫૪ જેટલા દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા દસ દિવસમાં...
ભાવનગરમાં મોડી રાત્રે નોંધાયેલા નવા સાત કેસ તથા ગાંધીનગર જિલ્લામાં 14 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7424 થઇ ગઇ છે. જ્યારે મૃત્યુઆંક...
કોવિડ-૧૯ મહામારીના કારણે ભારત બહાર અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પરત લાવવા અને પરત ફરે ત્યારે ક્વોરન્ટાઇન થવા માટે શું શું ખ્યાલ રાખવાનો રહેશે...