242 મુસાફરો સાથેનું લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત...
એર ઈન્ડિયાનું આશરે 242 મુસાફરો સાથેનું લંડન જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું....
એર ઈન્ડિયાનું આશરે 242 મુસાફરો સાથેનું લંડન જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું....
રોકાણકારો સાથે રૂ.2,700 કરોડના કથિત ફ્રોડના કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરુવારે રાજસ્થાન અને ગુજરાતમાં દરોડા પાડ્યા હતાં
નેક્સા એવરગ્રીન નામની...
ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું બુધવાર વહેલી સવારે નિધન થયું હતું. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા...
ગુજરાતમાં સોમવાર, 9 જૂને કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 1,000ને પાર કરી ગઈ હતી. રાજ્યમાં કોરોનાની આ લહેરમાં અત્યાર સુધી ચાર વ્યક્તિના મોત થયા છે....
ગુજરાતમાં ઉનાળુ વેકેશન પછી સોમવાર, 9 જૂનથી રાજયની આશરે 54,000 સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો. 2024-25ના 35 દિવસના ઉનાળું વેકેશન પછી ફરી...
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 769 વધી 6,000ના આંકને વટાવી ગઈ હતી. કેરળ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતાં, જ્યારે ગુજરાત કોરોનાના કેસના સંદર્ભમાં...
ફિનલેન્ડ 9 જૂને ગુજરાતના અમદાવાદમાં એક નવું માનદ કોન્સ્યુલેટ ખોલશે. રાજદૂત કિમ્મો લાહદેવીર્તા આવતા અઠવાડિયે નવા કોન્સ્યુલેટનું ઔપચારિક ઉદ્ઘાટન કરવા માટે ગુજરાતની મુલાકાત લેશે.
ગુજરાત...
અમદાવાદ ખાતે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPLની ફાઇનલ જોવા માટે યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક પણ આવ્યાં હતાં. સુનકે આશરે...