ભારતભરમાં શુક્રવાર, આઠ માર્ચે મહાશિવરાત્રીની શ્રદ્ધાપૂર્વ ઉજવણી થઈ હતી. શિવાલયોમાં લાખો ભક્તો, સાધુ-સંતો ઉમટ્યાં હતા અને શિવજીની આરાધન કરી હતી. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે દેશના...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવાર, 7 માર્ચે દાહોદ જિલ્લાના ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશી હતી. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિઓની...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કેનેડા અને મેક્સિકો થઈને અમેરિકામાં ભારતના લોકોની ધુસણખોરી કરાવતી સિન્ડિકેટની તપાસના ભાગરૂપે શુક્રવારે સમગ્ર ગુજરાતમાં 29 સ્થળોએ દરોડા પાડ્યા હતા. 19 જાન્યુઆરી...
ગુજરાતમાં 2022-23માં દરરોજ બળાત્કારના સરેરાશ છ કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદ શહેરમાં એક દિવસમાં બળાત્કારનો એક કેસ નોંધાયો હતા. 2022-23માં રેપના 2,209 કેસ અને...
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બુધવારે વિધાનસભા અને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. આની સાથે છેલ્લા ત્રણ મહિનામાં રાજીનામું આપનારા કોંગ્રેસના ચોથા ધારાસભ્ય બન્યા હતાં....
જૂનાગઢમાં ગિરનાર પર્વતની ગોદમાં મંગળવાર, પાંચ માર્ચ ચાર દિવસના મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ-વિદેશમાંથી...
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. મંગળવારે ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેર પ્રદેશ ભાજપ પ્રમુખ...
ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો પાછો ખેંચ્યો હતો. તેમણે આ નિર્ણય માટે...
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ચાર માર્ચે રાજ્ય વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ મોઢવાડિયા આગામી...
વડોદરા નજીક હાઇવેની બાજુમાં પાર્ક કરેલી કન્ટેનર ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક બાળક સહિત એક જ પરિવારના પાંચ લોકોનાં મોત થયાં હતાં....

















