ગુજરાતનો દરિયા કિનારો અત્યારે બિપોરજોય નામક વાવાઝોડાનો સામનો કરી રહ્યો છે. વેરાવળ, પોરબંદર દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારોમાં અનેક લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે....
બિપરજોય વાવાઝોડુ ગુરુવાર, 15 જૂનની રાત્રે કચ્છના જખૌ પોર્ટ પર ત્રાટકતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ હતી. વાવાઝોડાને પગલે પ્રતિકલાક 125થી 140ની ઝડપે...
વાવાઝોડુ બિપરજોય ગુરુવાર, 15 જૂનની સાંજે કચ્છ જિલ્લામાં લેન્ડફોલ થવાની શક્યતાથી હોવાથી અત્યાર સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આશરે એક લાખ લોકોને સુરક્ષિત...
વાવાઝોડુ બિપરજોય ગુરુવાર, 15 જૂને કચ્છના દરિયાકાંઠાને વિસ્તારને ટકરાવવાની શક્યતા હોવાથી ભારતના હવામાન વિભાગે બુધવારે સવારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જારી...
કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પર 15 જૂને વાવાઝોડું બિપરજોય ત્રાટકવાની શક્યતા હોવાથી દેશના જાહેર ક્ષેત્રના સૌથી મોટા કંડલા બંદરને શિપિંગ પ્રવૃત્તિઓ માટે બંધ કરાયું...
ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પર વાવાઝોડા બિપરજોય 15 જૂને ત્રાટકવાની શક્યતા હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થિતિની સમીક્ષા કરી હતી. નરેન્દ્ર મોદીએ અધિકારીઓને  સંવેદનશીલ...
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે ટકરાવવાની શક્યતા હોવાથી ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટાભાગે લોકોને સુરક્ષિત સ્થળો પર...
ભારતમાં માધ્યમિક સ્કૂલ લેવલે સૌથી ઊંચો ડ્રોપઆઉટ રેટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોનો પણ સમાવેશ થાય છે. ગુજરાત સહિતના સાત રાજ્યોમાં 2021-22માં...
ગુજરાતની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ શનિવારે સુરતમાં એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરીને ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રાંત (ISKP)ના એક ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો...
વાવાઝોડુ બિપરજોયે ભયાનક ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણા કર્યું છે અને તે ગુરુવાર, 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાવાની શક્યતા છે. 13થી...