વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત પ્રવાસે હતા. તેમણે સવારે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત કેડીપી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું....
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે રવિવારે યાત્રાધામ સોમનાથમાં સમુદ્રદર્શન પથ પાસે હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમણે...
અમૂલની એક ટ્વીટથી કર્ણાટકમાં રાજકીય તોફાન આવ્યું હતું. ગુજરાત સ્થિત અમૂલ બેંગલુરુમાં ઓનલાઇન ડિવિલરી ચાલુ કરશે તેવી જાહેરાત સાથે વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસ...
ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન નરોડા ગામ હત્યાકાંડ કેસમાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે ગુરુવારે ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના નેતા માયા કોડનાની અને બજરંગ દળના બાબુ...
દિવાળી પછી અમદાવાદમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો જોવા મળતા અને તેને રોકવા માટે અમદાવાદ શહેરમાં શુક્રવારની રાતે ૯ વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓનો પ્રચાર ચાલુ થઈ ગયો છે. આ વખતે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને હૈદરાબાદ સ્થિત અસાઉદ્દીન ઓવૈસીની પાર્ટી...
કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BRTS-AMTSની સિટી બસ સર્વિસ ગુરુવાર, 18 માર્ચથી અનિશ્ચિત સમય માટે બંધ કરી હતી. ગુજરાતમાં ૯૦ દિવસના...
માર્ચ 2020માં ચાલુ થયેલી કોરોના મહામારીએ લોકોને આર્થિક ફટકો પડ્યો છે અને તેનાથી બાળકોના શિક્ષણને માંઠી અસર થઈ છે. મહામારીના પ્રારંભ પછીથી ગુજરાતમાં આશરે...
નવસારી જિલ્લાના વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃક્ષ પર લટકીને આત્મહત્યા કરી લેતા ગમગીની વ્યાપી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કોરોનાની સારવાર બાદ...
અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાના પ્રયાસમાં ઉત્તર ગુજરાતના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાના કારણે કેનેડાની સરહદે મોતના આશરે બે મહિના બાદ યુએસ અને...