ભારતમાં ફેફ્સાના કેન્સરની સારવાર માટે ગુજરાત રાષ્ટ્રીય કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે. અહીં છેલ્લા 5 વર્ષમાં 4,397 દર્દીઓને જીવનદાન મળ્યું છે. અમદાવાદ સ્થિત ધ...
ભારતના સુપર કોમ્પ્યુટર ‘પરમ’ના જનક તરીકે ઓળખાતા પદ્મ ભૂષણ ડો. વિજય ભાટકરે ભારતને કોમ્પ્યુટર હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના અભિયાનની સફળતા તરફ ઇંગિત કરતા કહ્યું...
ઉપરવાસના પ્રદેશમાંથી મોટા પાયે પાણીનો પ્રવાહ આવતાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે ગુજરાતના એકતા નગર ખાતે સરદાર સરોવર ડેમના કુલ 30 દરવાજામાંથી પાંચ દરવાજા...
ગુજરાતમાં ૨૦૦૨ના ગોધરાકાંડ પછીના રમખાણોના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે ત્રણ લોકોને દોષિત ઠેરવીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકાર્યાના ઓગણીસ વર્ષ પછી ગુજરાત હાઈકોર્ટે...
હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું મંગળવારે ૮૫ વર્ષની વયે અવસાન થયું હતું. મેઘનાદ દેસાઈ જાણીતા ઇન્ડિયન બ્રિટિશ અર્થશાસ્ત્રી હતાં. મૂળ ગુજરાતના વતની દેસાઈએ...
ભારતમાં 1 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી 29 જુલાઈ સુધીમાં સામાન્ય કરતાં સાત ટકા વધુ વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન દેશમાં ૪૧૮.૯ મીમીના...
ગુજરાતમાં શ્રાવણ મહિનામાં ચાલુ થયેલા સાંબેલાધાર વરસાદથી અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રવિવાર, 27 જુલાઇથી ચાલુ થયેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. છેલ્લાં...
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રહેતા પાકિસ્તાનના કુલ ૧૮૫ શરણાર્થીઓને શુક્રવારે ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. રાજ્યના કચ્છ, મોરબી અને રાજકોટ જિલ્લામાં રહેતા આ શરણાર્થીઓને ગુજરાતના...
ગુજરાતમાં પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે રવિવાર, 27 જુલાઇએ ગુજરાતના 142થી વધુ તાલુકામાં આશરે 9 ઇંચ સુધીનો તોફાની વરસાદ...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે વડોદરા-આણંદના પ્રવાસે ગયા હતા. સવારે તેઓ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચીને મોટર માર્ગે આણંદ જવા માટે નીકળ્યાં હતા. રાહુલ ગાંધીની...

















