અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે નીકળેલા અમદાવાદના નરોડાના એક યુવાન દંપતીને પાકિસ્તાની એજન્ટે ઇરાનમાં બંધક બનાવ્યું હતું અને પૈસાની માગણી કરી હતી, એમ ગુજરાત...
ગુજરાતમાં અત્યારે વાવાઝોડાનો માહોલ છે. તેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જનજીવનને ગંભીર અસર પહોંચી હતી. હવે આ વાવાઝોડાની અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત...
ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કચ્છ જઇને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. તેમણે બપોરે 12 વાગે દિલ્હીથી સીધા કચ્છ પહોંચીને અસરગ્રસ્ત...
જૂનાગઢ શહેરમાં શુક્રવારે મોડી રાત્રે મજેવડી દરવાજા વિસ્તારમાં દરગાહનું દબાણ દૂર કરવાના મુદ્દે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન એક વ્યક્તિનું...
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે વાવાઝોડાથી અસર પામેલા ગામોના લોકોને નિયમાનુસારની કેશડોલ્સ ત્રણ દિવસમાં...
ગુજરાતનો દરિયા કિનારો અત્યારે બિપોરજોય નામક વાવાઝોડાનો સામનો કરી રહ્યો છે. વેરાવળ, પોરબંદર દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારોમાં અનેક લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે....
બિપરજોય વાવાઝોડુ ગુરુવાર, 15 જૂનની રાત્રે કચ્છના જખૌ પોર્ટ પર ત્રાટકતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ હતી. વાવાઝોડાને પગલે પ્રતિકલાક 125થી 140ની ઝડપે...
વાવાઝોડુ બિપરજોય ગુરુવાર, 15 જૂનની સાંજે કચ્છ જિલ્લામાં લેન્ડફોલ થવાની શક્યતાથી હોવાથી અત્યાર સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આશરે એક લાખ લોકોને સુરક્ષિત...
વાવાઝોડુ બિપરજોય ગુરુવાર, 15 જૂને કચ્છના દરિયાકાંઠાને વિસ્તારને ટકરાવવાની શક્યતા હોવાથી ભારતના હવામાન વિભાગે બુધવારે સવારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જારી...
કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પર 15 જૂને વાવાઝોડું બિપરજોય ત્રાટકવાની શક્યતા હોવાથી દેશના જાહેર ક્ષેત્રના સૌથી મોટા કંડલા બંદરને શિપિંગ પ્રવૃત્તિઓ માટે બંધ કરાયું...

















