IELTS scam in Mehsana
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.10ની પરીક્ષાનું પરિણામ ગુરુવાર, 25 મેએ જાહેર કરાયું હતું. સમગ્ર રાજ્યનું પરિણામ...
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના વિચારો સાથે તાજેતરના સમયમાં ચર્ચામાં આવેલા મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું ગુરુવાર, 10મીએ 10 દિવસ...
વિઝા અરજીઓમાં ફ્રોડની નવેસરની ચિંતાને પગલે ઓસ્ટ્રેલિયાની વધુ બે યુનિવર્સિટીએ ભારતના ગુજરાત સહિતના કેટલાંક રાજ્યના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. વિક્ટોરિયામાં ફેડરેશન યુનિવર્સિટી...
Controversy over controversial Baba Dhirendra Shastri's Darbar in Gujarat
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના વિવાદાસ્પદ બાબા પં. ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર ગુજરાતના અનેક શહેરોમાં મે મહિનાના અંતભાગમાં યોજાવાના છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સૌપ્રથમ સુરતમાં દરબાર યોજાશે. ત્યાર...
Ahmedabad court summons Kejriwal in Modi's degree case
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીના મુદ્દે ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા ફોજદારી માનહાનિના કેસમાં અમદાવાદની કોર્ટે મંગળવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને AAPના રાજ્યસભાના સભ્ય...
Robbery of Rs.1 Crore in Angadia Firm in Gandhidham
કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ રૂ.1 કરોડની લૂંટની ઘટના બની હતી. લૂંટારુઓ લૂંટ કરવા આંગડિયા પેઢીમાં ઘુસી ગયા હતા અને ચાર લૂંટારુઓ...
A three-day contemplation camp of the Gujarat government was held at the Statue of Unity
ગુજરાત સરકારે પાંચ વર્ષના અંતરાલ પછી 19થી 21મે દરમિયાન નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 'ચિંતન શિબિર'ની 10મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે...
Gujarat government has changed the recruitment of class 3 employees
ગુજરાત સરકારે ભરતી પરીક્ષા અંગેના નિયમોમાં મોટા ફેરફાર કર્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં નિષ્ણાતો સાથેની ચર્ચાઓ બાદમાં આ નિર્ણય લેવામાં...
Home Minister Amit Shah took the blessings of Jagadguru Shankaracharya Swami in Dwarka
ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે હતા. તેમણે દ્વારકામાં શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા...
ભારતની જી૨૦ અધ્યક્ષતા હેઠળ દિવમાં તા.૧૮-૧૯ મે ૨૦૨૩ દરમિયાન G-20 અંતર્ગત સાયન્સ-20 મિટિંગનું આયોજન કરાયુ હતું. આ તકે G20 સમિટ પ્રતિનિધિ મંડળના દેશ-પરદેશના મહેમાનોએ...