Suicide of Mahant Raj Bharti Bapu of Bharti Ashram in Junagadh
જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડાના ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુએ મંગળવારે કથિત રીતે જાતે જ ગોળી મારીને આપઘાત કર્યો હતો. થોડા...
Cold wave amid forecast of cold wave in Gujarat
ગુજરાતમાં બે દિવસની કોલ્ડવેવની આગાહીને પગલે સોમવાર, 23 જાન્યુઆરી 2023એ ગુજરાતના લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.રાતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. લોકોએ વહેલી સવારથી હાડ...
Well-known architect Dr. Death of B V Doshi
વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું મંગળવાર, 24 જાન્યુઆરી 2023એ અમદાવાદ ખાતેના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 95 વર્ષના હતા. બાલકૃષ્ણ દોશીએ ગાંધીનગર તેમજ ચંડીગઢ જેવા...
 ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં પીહા બીચ પર દરિયામાં શનિવારે ડુબી જવાથી અમદાવાદના બે યુવકના મોત હતા. ભારતીય હાઈ કમિશનના સેકન્ડ સેક્રેટરી દુર્ગા દાસે પુષ્ટિ કરી હતી...
Shooting at Patel family for robbery in Atlanta
અમેરિકાના એટલાન્ટા શહેરમાં રહેતા આણંદ જિલ્લાના કરમસદના એક વ્યક્તિની કથિત અશ્વેત લૂંટારાએ ગોળી મારીને શનિવારે હત્યા કરી હતી. યુવક પોતાના પરિવાર સાથે ઘરે પરત...
development of Pavagadh
એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢ તીર્થક્ષેત્રમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસ સહિતની નવનિર્માણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ...
The seventh Patotsav was celebrated at Khodaldham
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડસ્થિત ખોડલધામ મંદિર ખાતે શનિવારે સાતમા પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. ખોડલધામ ટ્રસ્ટને સામાજિક સમરસતાના...
4 wetlands in Gujarat have been given 'Ramsar site' status to protect unique ecosystems
વિશિષ્ટ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે ગુજરાતમાં ૪ વેટલેન્ડને ‘રામસર સાઈટ’નો દરજ્જો રામસર નામ સાંભળીએ એટલે એવું લાગે કે, કોઇ ગામડાં અથવા શહેરનું નામ હશે. વળી, તેમાં...
14-year-old girl dies in Rajkot school allegedly due to cold
રાજકોટમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી 14 વર્ષની છોકરીનું તેની શાળામાં અચાનક પડી જવાથી મૃત્યુ થયું હતું, તેના પરિવારજનોએ દાવો કર્યો હતો કે બાળકીનું...
Pramukh Swami Maharaj Janmshatabdi Mohotsav concludes grandly, More than 1 crore devotees visited
પ.પૂ બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે અમદાવાદમાં ઓગણણજ ખાતે તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલા એક મહિનાના મહોત્સવનું ગત રવિવારે રંગેચંગે ભક્તિભાવભર્યા વાતાવરણમાં...