વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગરમાં સેમિકન્ડકટર અંગેની વૈશ્વિક કોન્ફરન્સ સેમકોનઈન્ડિયા 2023નું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આજે પવનની દિશા બદલાઈ...
દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ફરીથી ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાયું હતું. ત્યાં પૂર જેવી પરિસ્થિતિને કારણે લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું....
ગુજરાત સરકારે પોલીસ તંત્રમાં 70 સીનિયર IPS અધિકારીઓની સામૂહિક બદલી કરી છે. ત્રણેક મહિના પછી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે જી. એસ. મલિકની નિમણૂક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજકોટમાં ₹2,033 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમાં હિરાસર નજીક બનેલ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, લાયબ્રેરી, સોની સિંચાઈ યોજનાના લીંક-3ના...
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 27 જુલાઇએ રાજકોટમાં રૂ. 1,405 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું....
કેનેડામાં નોકરીની લાલત આપીને વડોદરામાં 59 લોકો સાથે રૂ.3 કરોડની છેતપરિંડી થઈ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શહેરના નિઝામપુરાના ડીલક્ષ ચાર રસ્તા પાસે...
ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં ત્રણ વર્ષમાં રોડ અકસ્માતમાં ૧૮,૨૮૭ મૃત્યુ થયા હતા. અકસ્માતમાં મૃત્યુના સંદર્ભમાં સુરત ગુજરાતમાં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં...
જૂનાગઢ શહેરમાં 24 જુલાઈએ બે માળની ઈમારત ધરાશાયી થતાં બે બાળકો સહિત કુલ 4 લોકોના મોત થયા અને બીજા છ લોકો દટાયા હોવાની આશંકા...
કોરોનાનો સૌથી વધુ શિકાર બનેલા જિલ્લાઓના પરિવારોએ આ મહામારી દરમિયાન અન્ય જિલ્લાના લોકોની સરખામણીમાં વધુ સોનાની ખરીદી કરી હતી. આવા જિલ્લાના પરિવારોએ બીજા નાણાકીય...
અમદાવાદ શહેરમાં પણ શનિવાર, 22 જૂને વિવિધ વિસ્તારોમાં 4થી 7 ઇંચ સુધીનો વરસાદ થતાં રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા અને ટ્રાફિક જામ થયો હતો....

















