જૂનાગઢ
વડોદરા જિલ્લામાં 9 જુલાઈએ મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં પછી મંગળવાર, 15 જુલાઈએ જૂનાગઢ જિલ્લાના માંગરોળના આજક ગામે વધુ એક બ્રિજ...
ધારાસભ્ય
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરીની બહાર પશુપાલકોના હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલો કરવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં ભૂતપૂર્વ ધારાસભ્ય સહિત...
હરિભક્તો
ગુજરાતના બોટાદ જિલ્લામાં ગોધવાટા ગામ નજીક BAPSના 7 હરિભક્તોને લઇને જતી એક કાર કોઝવેમાં તણાઈ જતાં એક બાળક અને એક વૃદ્ધનું ડૂબી જવાથી મૃત્યુ...
શક્તિપીઠ અંબાજીમાં આ વર્ષે 1-7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમ મહામેળો આયોજન કરાશે. આ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત...
અમદાવાદમાં 12 જૂનના એર ઇન્ડિયા વિમાન ક્રેશના પ્રાથમિક તપાસ અહેવાલમાં બહાર આવ્યું હતું કે ફ્લાઇટ 171એ ઉડાન ભરી તેની એક સેકન્ડમાં બંને એન્જિનની ફ્યુઅલ...
અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનાના પ્રાથમિક તપાસ અહેવાલમાં ફ્યુઅલ સ્વીચના મુદ્દેપાયલટની ગંભીર હોવાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો હતો. જોકે આ રીપોર્ટ સામે અસંમતિ...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પરનો પુલ તૂટી પડવાની ઘટનામાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ચાર ઇજનેરોને સસ્પેન્ડ કર્યા હતાં. તાત્કાલિક...
દુર્ઘટના
એર ઇન્ડિયાની અમદાવાદથી લંડનની બોઇંગ 787-8 ફ્લાઇટ 12 જૂનના રોજ ટેઇકઓફ થયા પછી થોડીક સેકન્ડોમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ...
અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને શનિવારે એક મહિનો પૂર્ણ થયો હતો. આ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતના વ્યવસ્થાપનમાં સરાહનીય...
જૂનાગઢ
ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પરનો પુલ તૂટી પડવાની ઘટનાનો શુક્રવારે મૃત્યુઆંક વધીને 20 થયો હતો. શુક્રવારે ઘાયલ થયેલા એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન...