દિલ્હી પોલીસે સોમવારે ગુજરાતના મુન્દ્રા ખાતેથી પંજાબી સિંગર સિધુ મૂસેવાલાની હત્યામાં સંડોવાલેયા બે શાર્પ શૂટરની શસ્ત્રો અને દારુગોળા સાથે ધરપકડ કરી હતી. આ શાર્પ...
ગુજરાતમાં 13 જૂને નૈઋત્યના ચોમાસાનું આગમન થયા બાદ ગયા સપ્તાહે રાજ્યના 81 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. રાજ્યમાં અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સરેરાશ 5થી...
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી શનિવારે વડોદરાના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે અંદાજે રૂ. 21 હજાર કરોડના વિવિધ વિકાસ લક્ષી કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો. આ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ ડુંગર ખાતે શનિવારે શ્રી કાલિકા માતાના પુનઃવિકાસિત મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ વિસ્તારના સૌથી જૂના મંદિરોમાંનું એક છે અને...
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી શનિવારે સવારે ગાંધીનગરમાં પોતાના માતા હીરાબાના 100 જન્મ દિવસના અવસરે તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમ...
અમેરિકાના જ્યોર્જિયાના ન્યૂપોર્ટ ન્યૂઝ સિટીમાં આવેલા એક સ્ટોરમાં બુધવારે લૂંટ કરવા આવેલા શખ્સોએ આણંદના પ્રયેસ પટેલ અને બીજા એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી...
ગુજરાતમાં પાટીદાર નેતા અને ખોડધામના ચેરમેન નરેશ પટેલે આખરે રાજકારણમાં પ્રવેશ કરવાના નિર્ણયને હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. ગુરુવાર (16 જૂન)એ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ૧૮ જૂને શતાયુમાં પ્રવેશ કરશે. માતાના 100માં જન્મદિનના પ્રસંગે વડાપ્રધાન મોદી ગુજરાતના ગાંઘીનગર ખાતે આવીને મોદી માતાના આશીર્વાદ લેશે....
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગૃહકંકાસને પગલે પત્નીએ આવેશમાં આવી જઈને કથિત રીતે ચપ્પાના ઘા મારીને તેના પતિની હત્યા કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર પિતા રાતે ટીવી...
કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના ધોલેરા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે આપી છે. માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટને રેલવે...

















