ગુજરાતમાં બુધવારે કોરોનાના નવા 12,553 કેસો નોંધાયા હતા અને 125 દર્દીનાં મોત નિપજ્યા હતા. નવા કેસો સામે 4,802 દર્દીઓ સાજા થયા હતા. મંગળવારે રાજ્યમાં...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બુધવારે ગાંધીનગરમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. મુખ્યપ્રધાન કાર્યાલયના ટ્વીટર હેન્ડલ પર તેની માહિતી આપવામાં આવી હતી. ટ્વીટમાં જણાવવામાં આવ્યું...
ગુજરાતમાં સંખ્યાબંધ શહેરો અને ગામડામાં લોકો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યાં હોવા છતાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 12,000ને પાર કરી ગયો હતો. રાજ્યમાં મંગળવારે...
કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે સરકારે સત્તાવાર લોકડાઉનની જાહેરાત કરી નથી, પરંતુ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મહાનગરોના ઘણા વિસ્તારો તથા અનેક નાના શહેરો અને...
ગુજરાતમાં કોરોના નિરંકુશ બન્યો હોવાથી ઉત્તર ગુજરાતના સૌથી મોટા શહેર મહેસાણામાં 11 દિવસના લોકડાઉનનો મંગળવારે નિર્ણય લેવાયો હતો. નગરાપાલિકાના હોદ્દેદારોની વહેપારીઓ સાથે ટાઉન હોલ...
ગુજરાતમાં સંખ્યાબંધ શહેરો અને ગામડામાં લોકો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યાં હોવા છતાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 11,000ને પાર કરી ગયો હતો. રાજ્યમાં સોમવારે...
કોરોના કોરોના કેસોમાં ઉછાળાથી લોકડાઉનની અટકળો વચ્ચે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ લોકડાઉન લગાવવામાં આવશે નહીં. ઘણા લોકો,...
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને પગલે મંગળવાર, 20 એપ્રિલ, 10 દિવસ માટે જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામા આવ્યો હતો. વલસાડ...
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની રહી છે. રાજ્યમાં રવિવારે કોરોનાના 10,000થી વધુ કેસ નોંધાયા હતા અને 100થી વધુ લોકોના મોત થયા હતા. રાજ્યમાં...