ટ્રમ્પ વહીવટીતંત્રે એચવનબી વિઝાની ફીમાં તોતિંગ વધારો કરીને ભારતીય માટે અમેરિકામાં નોકરી કરવાનું મુશ્કેલ બનાવ્યું છે ત્યારે 22 સપ્ટેમ્બરે અમેરિકાની બે અગ્રણી કંપનીઓએ ભારતીય...
અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય...
માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવલી નવરાત્રીનો સોમવાર, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. નવ દિવસ માં જગદંબાની ભકિત થશે અને સાધકો માતાજીની આરાધના-સાધના કરશે. શુભ...
ભારતમાં સોમવાર, 22 સપ્ટેમ્બરથી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના ઘટાડેલા દરોનો પ્રારંભ થયો હતો. આની સાથે ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ, વીમા પોલિસી સહિતની આશરે 99...
ગુજરાતમાં હવામાન વિભાગે નવરાત્રિ દરમિયાન સાત દિવસ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતને બાદ કરતાં રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભાવનગર ખાતે યોજાયેલા “સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમમાં રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં ખાતમૂહુર્ત અને વિવિધ પ્રોજેક્સનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું...
અમેરિકાના સાઉથ કેરોલિનાના યુનિયન કાઉન્ટીમાં મંગળવારે મોડી રાત્રે કન્વીનિયન્સ સ્ટોરમાં લુંટારુએ ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ 49 વર્ષીય કિરણબેન પટેલ...
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ચાર મુસાફરોના પરિવારોએ અમેરિકામાં વિમાન નિર્માતા બોઇંગ અને વિમાનના સ્પેર પોર્ટ્સ બનાવતી કંપની હનીવેલ સામે બેદરકારીનો આરોપ...
અમેરિકાના ન્યાય વિભાગ અને યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસ ફોર ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂ જર્સીએ રોબિન્સવિલે ખાતે બીએપીએસ અને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર નિર્માણ વિરુદ્ધની ફરિયાદમાં...
ગાંધીનગરના સ્થાનિક સત્તાવાળાઓએ ગુરુવારે વહેલી સવારે સાબરમતી નદી કિનારે 1 લાખ ચોરસ મીટર સરકારી જમીન પરના અતિક્રમણો દૂર કરવા માટે એક મેગા ડિમોલિશન અભિયાન...

















