રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટ મહિનામાં રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે.ગુજરાતમાં શનિવાર સુધીના છેલ્લાં દસ દિવસમાં સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો....
વિજય રૂપાણી 7 ઓગષ્ટ 2016માં આનંદીબહેન પટેલના અનુગામી તરીકે ગુજરાતના 16માં મુખ્યપ્રધાન બન્યાં હતા. રૂપાણીએ પાંચ વર્ષ અને 35 દિવસ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શનિવાર, 11 સપ્ટેમ્બરે રાજભવન જઇને અચાનક રાજીનામું આપ્યું હતું. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સુપરત કરેલા રાજીનામા પત્ર રૂપાણીએ રાજ્યની જનતા,...
અમદાવાદ ખાતે શનિવારે સરદાર ધામનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના પાટીદાર સમાજની ઓળખ છે કે તેઓ વિશ્વમાં જ્યાં...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શનિવારે અચાનક રાજ્યપાલને મળીને પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. આ ઘટના સાથે ગુજરાતના રાજકરણમાં આશ્ચર્યજનક ફેરફાર થવાની સંભાવનાઓ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીથી અમદાવાદ નજીક સરદારધામ ભવનનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને છાત્રાલયની સુવિધા...
ગુજરાતમાં સપ્ટેમ્બરના પ્રારંભથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને તેનાથી દુકાળની ચિંતા હળવી થઈ છે. રાજ્યના કુલ 207 ડેમોમાંથી 14 ડેમો હાઇએલર્ટ પર...
ફોર્ડ ઇન્ડિયાએ તેના સાણંદ પ્લાન્ટમાં ગુરુવારથી મોટરકારનું ઉત્પાદન જ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં અને ભારતમાં તેની કારના મોડેલ્સનું વેચાણ અપેક્ષા પ્રમાણે...
ચોમાસાની આ સિઝનમાં વરસાદની ઘટનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રમાં બુઘવારે ભારે વરસાદ તૂટી પડ્યો હતો અને વરસાદ સંબંધિત ઘટનામાં ઓછામાં ઓછા છ વ્યક્તિના મોત...
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્નીએ આ વર્ષના ફેબ્રુઆરીમાં તેમના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી એસયુવી મળી આવ્યા બાદ તેમની ગુજરાતની નિર્ધારિત મુલાકાત રદ કરી હતી,...