ગુજરાત સરકારમાં બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતીઓ પ્રત્યે ઉદાર ભાવના દર્શાવતા કહ્યું હતુ કે, રાજ્ય સરકાર દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે છે....
અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહયોગથી અંદાજીત 75 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેડીયાથેરાપી સારવારને લગતા વિવિધ મશીનો કાર્યરત કરાવવામાં આવી...
ભારત સરકારની ઉડાન યોજના હેઠળ ગુજરાતના મોટા શહેરો વચ્ચે ફ્લાઇટ સર્વિસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે પૈકી કેટલાક શહેરોમાં આ સર્વિસને મુસાફરોના અભાવે...
જામનગરથી બેંગલુરુ અને હૈદરાબાદ માટે સીધી ફ્લાઈટ તાજેતરમાં શરૂ થઇ છે. સ્ટાર એરની ફ્લાઇટ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉપડે છે. ભારત સરકારના નાગરિક...
ચાલુ વર્ષે અત્યાર સુધી ચોમાસુ નબળું રહેતા રાજ્યમાં દુકાળના ભણકારા સંભળાય છે ત્યારે ગુરુવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર...
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા ગુજરાતની માથે ગંભીર જળસંકટની ઊભું થવાના એંધાણ છે. રાજ્યમાં સામાન્ય રીતે સૌથી વધુ વરસાદ લાવતો ઓગસ્ટ મહિનો પણ...
કેન્દ્ર સરકારે તાજેતરમાં ઓબીસી સુધારા બિલને મંજૂરી આપીને ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા આપી છે. ઓબીસીમાં અન્ય જ્ઞાાતિનો સમાવેશ...
રાજકોટના રાજવી પરિવારમાં આશરે રૂા.1500 કરોડની પૈતુક સ્થાવર-જંગમ મિલકત વિવાદમાં સિટી સિવિલ કોર્ટે મંગળવારે રાજકુમારી અંબાલિકાદેવીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના બહેન...
માર્ચ 2020માં ચાલુ થયેલી કોરોના મહામારીએ લોકોને આર્થિક ફટકો પડ્યો છે અને તેનાથી બાળકોના શિક્ષણને માંઠી અસર થઈ છે. મહામારીના પ્રારંભ પછીથી ગુજરાતમાં આશરે...
ગુજરાતમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોના દિવસે સરકારે નાઇટ કરફ્યૂમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે લોકમેળા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની...