દાહોદમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ રૂ. 71 કરોડના કૌભાંડમાં સરકારે કડક કાર્યવાહી કરીને રાજ્યના પ્રધાનના પુત્રની ધરપકડ કરી હતી....
ભારતના ઓપરેશન સિંદૂર પછી ભૂજ એર ફોર્સ સ્ટેશનની પ્રથમ વખત મુલાકાતે આવેલા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથે શુક્રવારે જણાવ્યું હતું કે ઇન્ટરનેશન મોનેટરી ફંડ (IMF)એ...
અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીની કાડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણ શ્રમિકોના કથિત રીતે મોત થયા હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને...
એન્ટી-મની લોન્ડરિંગ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શુક્રવારની રાત્રે અગ્રણી ગુજરાતી અખબાર 'ગુજરાત સમાચાર'ના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ દૈનિકની ઓફિસ પર...
પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂરની સફળતા બિરદાવવા માટે મંગળવાર, 13મેએ અમદાવાદમાં દોઢ કિમી લાંબી ત્રિરંગા પદયાત્રા યોજાઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શહેરના વ્યાસવાડી ચાર...
પેન્સિલવેનિયામાં શનિવારે વહેલી સવારે કાર ઝાડ સાથે અથડાઈને પુલ સાથે અથડાઈ જતાં અકસ્માતમાં ભારતના બે વિદ્યાર્થીઓના મોત થયાં હતાં. આ અકસ્માતમાં વાહનની આગળની સીટ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષ બાદ નાગરિક ઉડાન સંચાલન માટે બંધ કરાયેલા ગુજરાતના સાત સહિત ભારતના કુલ 32 એરપોર્ટને નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ...
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૦ મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ આ વર્ષે ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને...
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ આજ તા.૧૦ થી...
ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી....