રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રોટોકોલ પ્રધાન જગદીશ વિશ્વકર્મા અને મુખ્યસચિવ...
અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમના સૂચિત રિડેવલપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. તેમને દલીલ કરી છે કે...
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે ત્યારે બે વર્ષ સુધી બંધ રહેલી ગીરનારની લીલી પરિક્રમાને લીલી ઝંડી મળી ગઈ છે. કલેક્ટરે યોજેલી બેઠક બાદ...
દિવાળીના તહેવાર દરમિયાન કોવિડ-19ના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનામાં રાખીને સુરત મહાનગરપાલિકાએ વેકેશન પરથી પરત ફરવા આવતા લોકો માટે 72 કલાકની અંદર કરાવેલો ફ્રેશ...
ગુજરાતના શિક્ષણ વિભાગ 100 ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરવાનું યોજના બનાવી રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લામાં અંગ્રેજી મીડિયમની સ્કૂલો ખોલવાની સંખ્યાબંધ અરજીઓને કારણે સરકાર...
ગુજરાતમાં પોલીસ કર્મચારીઓએ સોમવારથી ગ્રેડ-પે સહિત અન્ય માંગણીઓ કરીને સરકારી સામે આંદોલન ચાલુ કર્યું છે. પોલીસ આંદોલનને કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનુ રાજકીય સમર્થન સાંપડતા...
વડોદરા શહેર નજીક આવેલ મકરપુરા અને વરણામા રેલવે ટ્રેક વચ્ચે મંગળવારે સાંજે અલકાપુરી વિસ્તારમાં રહેતા અને પ્લાસ્ટીકની ફેકટરી ધરાવતા પિતા તથા તેના પુત્રએ ટ્રેન...
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ સુરતમાં કમાલ કર્યા બાદ ગાંધીનગરમાં ધારી સફળતા ના મળી. આ પછી આપમાં ભંગાણ સર્જાવાનું શરુ થયું છે. જામનગરમાં આમ...
દિવાળી ઉત્સવો અગાઉ અમદાવાદમાં ફટાકડાંનુ વેચાણ કરવા મંજુરી માંગતી ૧૫૦ અરજીઓ ફાયર વિભાગ તરફથી મંજુર કરવામાં આવી છે.વધુ સો જેટલી અરજીઓ અંગે ચકાસણી ચાલુ...
કોરોનાની ત્રીજી લહેરની આશંકા હોવા છતાં ગુજરાતમાં હજુ આશરે 53 લાખ લોકોએ કોરોનાની રસી જ લીધી નથી. ગુજરાતને કોરોનામુક્ત બનાવવા ફરજિયાત રસી લેવા સરકારે...