બળાત્કારના કેસમાં રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલ આજીવન કેસની સજા કાપી રહેલા 80 વર્ષીય આસારામની તબિયત બગડતા મહાત્મા ગાંધી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો કરવામાં આવ્યા હતા,...
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં બુધવારે નજીવો ઘટાડો થયો હતો અને કેસની સંખ્યા 13,000ની નીચે નોંધાઈ હતી. સરકારે બુધવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ...
ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત ચાર દિવસના ઘટાડા બાદ મંગળવારે ફરી વધારો થયો હતો. જોકે કોરોનાથી મૃત્યુની સંખ્યામાં ઘટાડો ચાલુ રહ્યો હતો. સરકારે મંગળવારે...
ગુજરાતમાં કોરોનાને કારણે અભૂતપૂર્વ કટોકટી ઊભી થઈ છે ત્યારે રાજ્ય સરકારે મંગળવારે વધુ સાત શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા આકરા નિયંત્રણો લાદ્યા હતા. કોરોનાની...
ગુજરાતમાં સોમવારે સતત ચોથા દિવસે કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો થયો હતો. સરકારે સોમવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં...
ગુજરાતમાં કોરોનાને કારણે એક અઠવાડિયામાં બે પ્રખ્યાત બોડીબિલ્ડરના નાની ઉંમરમાં મૃત્યું થયા હતા. સિદ્ધાર્થ ચૌધરી નામના પ્રોફેશનલ બોડી બિલ્ડરનું રવિવારે અમદાવાદમાં અવસાન થયું હતું....
ગુજરાતમાં કોરોના કેસ અને મોતની સંખ્યામાં ઉછાળા આવ્યા બાદ રાજ્યમાં કોરોના પોઝિટિવિટી રેટ 25થી 30 ટકા સુધી પહોંચી ગયો હતો. જોકે હવે સરકારના આંકડા...
ગુજરાતમાં કોરોનાનાં નવા કેસની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો હતો. રાજયમાં રવિવારે અગાઉના દિવસની સરખામણીમાં દૈનિક કેસમાં 849 કેસનો ઘટાડો નોંધાયો હતો. સરકારે રવિવારે સાંજે...
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારનો રવિવારે 45,649 મતથી શાનદાર વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારને 67,457 મત...
ભરૂચની જાણીતી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે આગ લાગતા કુલ 18 લોકોના મોત થયા છે, જેમાં 16 દર્દી અને 2 કર્મચારીઓનો...