ક્રેડિટ રેટિંગ એજન્સી કેર રેટિંગના દેશના અગ્રણી રાજ્યોના રજૂ કરેલા કમ્પોઝિટ રેન્કિંગ અનુસાર મહારાષ્ટ્ર ટોચના ક્રમે રહ્યું છે. ગુજરાત બીજા ક્રમે રહ્યું છે અને...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના રાજકોટ શહેરમાં શનિવાર, 14 જૂને અડધો દિવસ બંધ પાળવામાં આવ્યો હતો.
રાજકોટ...
એર ઇન્ડિયાની ગુરુવારે (12 જુન) બપોરે અમદાવાદથી લંડન જતી, ૨૪૨ પેસેન્જર-કર્મચારીઓ સાથેની ફ્લાઇટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ થયાની 49 સેકન્ડમાં જ ધડાકાભેર...
ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર નજીક રવિવાર, 15 જૂનની વહેલી સવાલે નબળી દૃશ્યતા વચ્ચે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સવાર એક ગુજરાતી સહિત તમામ સાત...
કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટના ઉત્પાદન માટે SEZ સ્થાપવા માટે માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા અને હુબલી ડ્યુરેબલ ગુડ્સ ક્લસ્ટર(Aequs ગ્રુપ)ની દરખાસ્તોને સોમવાર, 9...
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા લેસ્ટરના વિશ્વાસ કુમાર રમેશે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ જીવતા બહાર આવવામાં સફળ રહ્યાં, કારણ કે વિમાનનો તે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમના સાંત્વના આપી હતી....
અમદાવાદમાં થયેલા જીવલેણ વિમાન દુર્ઘટનાના એક દિવસ પછી શુક્રવારે ઓળખ બાદ છ મૃતકોના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતાં. આંશિક રીતે અથવા સંપૂર્ણપણે બળી...
અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં ઓછામાં ઓછા 241 મુસાફરો અને ક્રુ મેમ્બર્સના મોત થયા હતા.ફ્લાઇટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ...
અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા કમનસીબ લોકોમાં ગ્લોસ્ટરશાયરના અકીલ નાનાબાવા (ઉ.વ. 36), તેમની પત્ની હાન્ના વોરાજી (ઉ.વ. 30) અને ચાર વર્ષની પુત્રી સારા...
















