Navratri Festival
કોરોનાના કેસો તળિયે આવી જતાં ગુજરાત સરકારે ગત શુક્રવારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપવા સહિતના કોરોના નિયંત્રણોને હળવા કરવાના સંખ્યાબંધ નિર્ણયો કર્યા હતા. 400...
ઓડિશાના ગુલાબ વાવાઝોડાની અસરને કારણે બુધવાર, 29 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં ઊંચા પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે મેઘવર્ષના કારણે...
બંગાળની ખાડીમાં સર્જાયેલા ગુલાબ વાવાઝોડુંથી બુધવાર, 29 સપ્ટેમ્બરે ગુજરાતના અનેક વિસ્તારમાં તેજ પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. હવે ગુજરાત પર શાહીન નામના વાવાઝોડાનો...
ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય નીમાબેન આચાર્ય સોમવાર, 27 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યાં હતાં. કોંગ્રેસે ગૃહના અધ્યક્ષપદ માટે આચાર્યના નામને સમર્થન આપ્યું હતું, તેનાથી...
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં મેઘવર્ષા ચાલુ કરી છે અને સોમવારે 47 તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. રાજ્યના 20 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ જાહેર...
દિલ્હીમાં આંદોનકારી ખેડૂતોએ 27 સપ્ટેમ્બરે આપેલા ભારત બંધના એલાનને પગલે ગુજરાતમાં કોઇ ખાસ અસર થઈ ન હતી અને જનજીવન રાબેતા મુજબ રહ્યું હતું. સુરત નજીક...
ગુજરાતમાં સપ્ટેમ્બરના ૨૬ દિવસમાં જ  સરેરાશ ૧૩ ઈંચ વરસાદ સાથે રવિવાર, 26 સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝનનો 82 ટકા વરસાદ નોંધાયો હતો. જોકે હજુ ઘટ ૧૧%...
આવકવેરા વિભાગે તાજેતરમાં કરચોરી અંગેની ગુપ્ત માહિતીના આધારે ગુજરાતમાંથી અગ્રણી હીરા ઉત્પાદક અને નિકાસકારના પરિસરમાં સર્ચ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. જૂથ હીરાના...
જ્યોર્જિયાના ભારતસ્થિત એમ્બેસેડર શ્રીયુત આર્ચિલ ઝુલીઆશ્વિસીએ તાજેતરમાં ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. જ્યોર્જિયાના એમ્બેસેડરે ગુજરાત સાથે ખાસ કરીને મલ્ટી મોડલ...
ગુજરાત સરકારે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી નવા નિયમો જાહેર કર્યા...