કેન્દ્રિય રોજ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે ગુજરાતમાં પ્રથમ સ્ક્રેપેજ પ્લાન્ટની સ્થાપનાની જાહેરાત કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સ મારફત નેશનલ ઓટોમોબાઇલ...
સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઇડર ગઢમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિના વિરોધમાં સ્થાનિક લોકોએ આંદોલન ચાલુ કર્યું છે અને આ પ્રવૃત્તિના વિરોધમાં ગુરુવારે ઇડર સ્વંયભૂ બંધ રહ્યું...
ચોમાસાની આ સિઝનમાં વરસાદની આશરે 45 ટકા ઘટને પગલે રાજ્યના ડેમોમાં પાણીનું સ્તર ઘટ્યું છે. હાલ આ ડેમો પોતાની કુલ ક્ષમતાના 47.54% જ ભરેલા...
ગુજરાત સહિત દેશભરમાં હજારો લાખો ભિખારીઓ ભીખ માંગીને જીવન વ્યતિત કરી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે ભિખારીમુક્ત દેશ બનાવવાની દિશામાં પહેલ કરી છે. ભિખારીઓ...
સોમનાથ
સોમનાથની પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં અસ્થિ વિસર્જન સહિતની વસ્તુ્ઓ પધરાવવા પર પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામુ મંગળવારે અમલમાં આવતા વિવાદ થયો હતો. તીર્થ પુરોહિતો અને સોમનાથ...
ભાજપના સાંસદ પરબત પટેલનો કથિત અશ્લીલ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. પરબત પટેલ સોફા પર બેઠા બેઠા જુવાન યુવતી સાથે અશ્લીલ હરકતો...
કેન્દ્ર સરકારે ઓબીસીમાં કઈ જ્ઞાતિને સમાવવી અને કોને બાકાત કરવી તેની સત્તા હવે રાજ્ય સરકારોને સોંપી દીધી છે. જોકે, ચૂંટણીને હવે વધુ સમય નથી...
ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને 674 થઇ છે. વર્ષ 2015માં સિંહોની સંખ્યા 529 હતી. આમ પાંચ વર્ષમાં રાજ્યમાં સિંહોની સંખ્યામાં 29 ટકાની વૃદ્ધિ થઇ છે....
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મંગળવારે ઇન્ડિયન અમેરિકન્સે રૂા.48 લાખની કિંમતનું એક કિલોગ્રામ સોનું દાન કર્યું હતું. શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર...
વાદળછાયા વાતાવરણની વચ્ચે અમદાવાદમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોલેરા જેવી પાણીજન્ય અને મચ્છરજન્ય બિમારીના કેસોમાં આકસ્મિક ઉછાળો આવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી ગાયબ થયેલા ચિકનગુનિયાએ ફરી...