સુરત જિલ્લાના કીમ ચાર રસ્તાથી માંડવી જતા રોડ નજીક ફુટપાથ ઉપર સૂતેલા 20થી વધુ મજૂરો પર ડમ્પર ટ્રક ફરી વળતા એક બાળક સહિત 13...
ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની સોમવારે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો-કોન્ફરન્સિંગ સોમવારે મારફત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કર્યું છે. આ પ્રોજેક્ટ્સ આશરે રૂ.12,020 કરોડનો છે. સુરતના વિકાસની ગતિને વધુ ગતિ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિડિયો કોન્ફરન્સ મારફત અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. ફેઝ-2ના કોરિડોર-1 હેઠળ મોટેરા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિડિયો કોન્ફરિંગ મારફત ગુજરાત સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો....
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કરાવ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિત રહ્યા હતા. રૂપાણીએ આ...
અમદાવાદમાં યોજાયેલા રામમંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં લવ જેહાદ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિધર્મીઓ શા...
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જામનગરમાં ૩૬૦૦ ચો.મીટર વિસ્તારમાં રૂ. ૧પ કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમનું નિર્માણ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ...
કોરોના મહામારી વચ્ચે કોવિડ-ગાઇડન્સના પાલન સાથે રાજ્યના લોકોએ ઉત્તરાયણની હર્ષભેર ઉજવણી કરી હતી. ઉત્તરાયણના દિવસે પવન પણ સાનુકૂળ રહેતા પતંગબાજોના ઉત્સાહમાં અનેક ઘણો વધારો...
ઉત્તરાયણની તહેવાર દરમિયાન રાજ્યમાં પતંગ દોરીથી સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા અને મેડિકલ ઇમર્જન્સીના કેસોમાં વધારો થયો હતો. પતંગ-દોરીના કારણે ઘાયલ થયેલા આશરે 300...