ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને ઘરઆંગણે સત્વરે આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જેની ભારત...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે ગુજરાતની આગવી પહેલ રૂપ ‘સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ’ લોન્ચ કરીને ગુજરાતને આ ક્ષેત્રે પ્રથમ રાજ્યનું...
ગુજરાતમાં શનિવારે કોરોનાના નવા 996 કેસ નોંધાયા હતા અને 15 દર્દીના મોત નીપજ્યા હતા. નવા કેસો સામે 3,004 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં...
કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટતા અમદાવાદમાં વહીવટીતંત્રે સિટી બસ સર્વિસ AMTS અને BRTS શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદમાં 81 દિવસ બાદ AMTS...
સુરતમાં કોરોનાના નવા કેસોની સાથે બ્લેક ફંગસ કે મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હાલમાં સુરત શહેરમાં મ્યુકરમાઈકોસિસના 135 દર્દીઓ સારવાર હેઠળ છે.
થોડા...
કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે ગુજરાત સરકારે કોરોના નિયંત્રણોને વધુ હળવા કર્યા છે. સરકારે સાત જૂનથી તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ બોલાવવાની...
ગુજરાત હાઇકોર્ટની તમામ ૨૨ કોર્ટ સાતમી જૂનથી ઓનલાઇન ધોરણે કાર્યરત થઇને ઓનલાઇન સુનાવણી કરશે. કોરોનાના કારણે એપ્રિલની શરુઆતમાં હાઇકોર્ટે તમામ કોર્ટોની ઓનલાઇન સુનાવણી બંધ...
ગુજરાતમાં ધો.૧થી૧૨માં ૭મી જુનથી સ્કૂલોનું શૈક્ષણિક સત્ર શરૂ થશે, હાલમાં કોરોનાને કારણે સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. સરકાર સ્કૂલો રેગ્યુલર શરુ કરવા...
કોરોનાના કેસ અને મોત સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં ગુજરાત સરકારે બુધવારે કોરોના નિયંત્રણોમાં આંશિક છુટછાટ આપવાનો નિર્ણય કર્યો હતો. સરકારે કરેલી જાહેરાત મુજબ રાજ્યમાં...
ગુજરાતમાં કોરોના મહામારી પછી મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેકનો રોગચાળો ફેલાયો છે. મંગળવાર, 1 જૂને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતાં મ્યુકરમાઇકોસિસના દર્દીની સંખ્યા વધી ગઈ હતી....

















