રાજકોટની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગની ઘટનાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુઓમોટો નોંધ લીધી હતી અને આ મુદ્દે અહેવાલ આપવા ગુજરાત સરકારના આદેશ આપ્યો હતો. આ...
ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટના અટકવાનું નામ લેતી નથી અને કોરોનાના કહેર સામે લડતા દર્દીઓ આગમાં જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા 4 મહિનામાં...
ગુજરાતના રાજકોટમાં ગુરુવારની મધરાતે ઉદય શિવાનંદ ગોકુલ યુનિટ એક કોવિડ હોસ્પિટલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં 5 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા. હજુ અન્ય ત્રણની હાલત...
બંધારણ દિવસ નિમિત્તે ગુરુવારે કેવડિયા કોલોની ખાતે યોજાઈ રહેલા કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સ મારફત સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશને આજે વન...
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પાર્થિવ દેહની અંકલેશ્વર તાલુકા પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં ગુરુવારે દફનવિધિ કરવામાં આવી હતી. અહેમદ પટેલનું...
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં બુધવારે ૮૦મી ઓલ ઇન્ડિયા પ્રિસાઈન્ડીંગ ઓફિસરની કોન્ફ્રરન્સનો આરંભ થયો હતો. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવશે અને...
અહેમદ પટેલ 1977માં 26 વર્ષની ઉંમરમાં ગુજરાતના ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને સૌથી યુવા સાંસદ બન્યા હતા. દેશમાં કટોકટીને કારણે કોંગ્રેસ વિરુદ્ધ જનાઆક્રોશ હોવા...
ગુજરાતમાં કોરોનાના કેસોનો કુલ આંકડો મંગળવારે બે લાખને પાર થઇ ગયો હતો. 19 માર્ચે રાજ્યમાં પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ લોકડાઉન અને કર્ફ્યૂનો અમલ...
સુપ્રીમ કોર્ટે કરેલી આકરી ટીકાને પગલે ગુજરાત સરકારે લગ્ન સમારોહમાં વ્યક્તિઓની સંખ્યાને ઘટાડીને વધુમાં વધુ 100 કરવાનો સોમવારે નિર્ણય કર્યો હતો. અગાઉ લગ્ન સમારોહમાં...
અમદાવાદમાં પ્રદૂષણની સમસ્યા વધતા શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર મંગળવારે પ્રતિબંધ મૂક્યો હતો. તેનાથી હવે શહેરમાં સવારે...