ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુરના કોંડાઈભારી ઘાટ નજીક ખાનગી બસ પુલ પરથી 40 ફૂટ ઊંડી ખાઇમાં ખાબકતા 5 વ્યક્તિના મોત થયા હતા અને 34થી...
ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને આશરે 7 મહિનાના સમયગાળા બાદ 25મી ઓક્ટોબરથી ખુલ્લુ મુકાશે. કોરોના મહામારીને પગલે 19 માર્ચથી જ દર્શન, સત્સંગ વગેરે માટે...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તહેવાર નિમિત્તે જાહેર રસ્તા પર રહેલા લારી ગલ્લા, ફેરિયા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. હાટડી, મંડપ, લારીમાં ફુટપાથ, ખુલ્લી...
ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ દ્વારા વિકસીત કરવામાં આવી રહેલી કોવેક્સિન-TM નામની કોવિડ-19ની વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ હવે ગુજરાતમાં પણ શરૂ થશે. ભારત બાયોટેકની દરખાસ્તના આધારે...
ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન એક કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે. એક કલાકની આરતી...
ગુજરાતમાં હવે વિદેશથી આવતા પ્રવાસીઓને એરપોર્ટથી ક્વોરન્ટીન કરવામાં નહીં આવે. સરકારે મંગળવારે એક પરિપત્ર જારી કરીને જણાવ્યું હતું કે વિદેશથી આવતા મુસાફરોને 7 દિવસના...
ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 17 ઓક્ટોબરે કોવિડ-19ની ગાઈડલાઈન્સના કડક પાલન સાથે પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાશે, એમ સરદાર સરોવર નર્મદા...
કોરોના મહામારીને કારણે ગુજરાતની 6 મહાનગર પાલિકા 55 નગરપાલિકા અને 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી ત્રણ મહિના મુલતવી રાખવાની સોમવારે ચૂંટણી...
ભાજપે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પૈકી 7 બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત રવિવારે કરી હતી. પક્ષે મોટાભાગના કોંગ્રેસ સાથે છેડો ફાડીને...
કચ્છ જિલ્લામાં આવેલા ગુજરાતના મહત્ત્વના કંડલા બંદર અને દિલ્હી વચ્ચે સ્પાઇસજેટ દ્વારા ફ્લાઇટ શરૂ થશે. આ ફ્લાઇટ બપોરે 2:55 કલાકે કંડલા એરપોર્ટ પર આવશે...