રાજ્યમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસો કરતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. રાષ્ટ્રીય ડિસ્ચાર્જ રેટ 30.75% છે જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ દર 32.64%...
ગુજરાતમાં કોરોનાને હરાવનારાઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૪૫૪ જેટલા દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા દસ દિવસમાં...
ભાવનગરમાં મોડી રાત્રે નોંધાયેલા નવા સાત કેસ તથા ગાંધીનગર જિલ્લામાં 14 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7424 થઇ ગઇ છે. જ્યારે મૃત્યુઆંક...
કોવિડ-૧૯ મહામારીના કારણે ભારત બહાર અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પરત લાવવા અને પરત ફરે ત્યારે ક્વોરન્ટાઇન થવા માટે શું શું ખ્યાલ રાખવાનો રહેશે...
લૉકડાઉનને પરિણામે ૪૫ દિવસથી રોજી વિના અટવાઈ ગયા હોવાથી અસ્વસ્થ થયેલા અંદાજે ૪.૨૫ લાખ શ્રમિકોને તમના વતન પહોંચાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાંથી ૧૦૧...
કોરોના મહામારીના કારણે ઊભી થનારી આર્થિક અને ઔદ્યોગિક પરિસ્થિતિનો સામનો કરવા ગુજરાત સરકારે તેના શ્રમ કાયદાઓમાં કેટલાક સુધારા કરતો વટહુકમ બહાર પાડવાનો નિર્ણય શુક્રવારે...
ગુજરાતમાં કોરોનાની સ્થિતી હજુય ચિંતાજનક બની રહી છે.વધતાં કેસો અને ઉંચા મૃત્યુદરને કારણે રાજ્ય સરકારે ટોચના આઇએસ અધિકારીઓને મેદાને ઉતાર્યા છે.એટલું જ નહીં,અમદાવાદમાં કોરોનાને...
ગુજરાતમાં કોરોનાથી વધુ ૪૯ વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં કુલ મૃત્યુઆંક હવે ૩૬૮ થઇ ગયો છે. હાલ કુલ ૬૨૪૫...
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધતો જાય છે. મંગળવારે રાજયમાં દર 30 મીનીટે નવા 19 કેસ તથા એક દર્દીનું મોત થયુ હોવાથી રાજય સરકાર ધ્રુજી ઉઠી...
કોરોના મહામારીનો ઉપચાર શોધવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગેવાનીમાં યોજાનાર ક્લીનિકલ ટ્રાયલમાં ગુજરાતના ચાર શહેર ભાગ લેશે. તેમાં અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ...