ગુજરાતમાં નવેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીના પ્રચાર માટે કોરોના વાઈરસના સંક્રમણ અને લોકોના આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા અંતર્ગત જગ્યા ચૂંટણી યોજાવાની છે ત્યાં તે જિલ્લામાં કલેક્ટર-ઉચ્ચ પોલીસ અધિકારીની મંજૂરી મેળવી વિવિધ સૂચના પ્રમાણે ચૂંટણીલક્ષી સભા કે પ્રચાર કામગીરી કરી શકાશે. આ પેટાચૂંટણી માટેના ઉમેદવારીપત્રકો 16 ઓક્ટોબર સુધી ભરી શકાશે, જયારે મતદાન ત્રણ નવેમ્બરે રોજ યોજાશે. એ જોતાં નવરાત્રી દરમિયાન જ રાજકીય પક્ષોને ચૂંટણીપ્રચાર કરવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે નવરાત્રીમાં ગરબા...
કોરોનાની મહામારીને પગલે તહેવારોની સિઝન માટે ગુજરાત રાજ્ય સરકારે શુક્રવારે માર્ગદર્શિકા જારી કરી છે, જે અનુસાર રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં....
રાજ્યમાં કોરાના વાઇરસનું સંક્રમણ સતત વધતું જાય છે ત્યારે નાગરિકો માટે થોડા રાહતભર્યા સમાચાર એ છે કે, સપ્ટેમ્બર મહિનામાં રિકવરી રેટ ટોચ પર રહ્યો...
કોરોના વાઇરસને ફેલાવાને અંકુશમાં લેવા માટે સુરતમાં હોટલ-ગેસ્ટ હાઉસ માટે નવા નિયમ બનાવવામાં આવ્યા છે. સુરતમાં આવનાર પ્રવાસીઓની વિગતો હવે 24 કલાકમાં પોલીસને પહોંચાડવાની...
પશ્ચિમ રેલવેએ દિવાળી સુધીમાં અમદાવાદ સહિત ગુજરાતમાંથી પસાર થતી વધુ 36 ટ્રેનો શરૂ કરવાની રેલવે બોર્ડને ભલામણ કરી છે. જેમાં અમદાવાદથી ઉપડતી તેમજ પસાર...
કોરોનાની મહામારીમાં બંધ બારણે કંટાયેળા પ્રવાસીઓ દમણ ખાતે શનિ અને રવિવારની રજાઓમાં ઉમટી પડ્યા હતા. અહીં સુરત, નવસારી, મુબંઈ, અમદાવાદ સુધીના પ્રવાસીઓ આવી રહ્યા...
અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે અંદાજે છેલ્લા છ મહિનાથી બંધ સાબરમતી નદી કિનારે આવેલ રિવરફ્રંટમાં નીચે જવાની મંગળવાર, 6 ઓક્ટોબરથી મંજૂરી આપવામાં આવી છે. ...
રાજકોટના પૂર્વ મેયર ભાવનાબેન જોશીપુરાના નાનાભાઇ તથા પ્રસિદ્ધ કાર રેસર ભરત દવેનું કોરોનાને કારણે અવસાન થયું છે. કોરોના સંક્રમિત થયેલા ભરતભાઇને સુરેન્દ્રનગર ખાતેથી...
સૌરાષ્ટ્રના આગળ પડતા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની જંગી આવક નોંધાઇ છે. જેના લીધે સોમવારે, 5 ઓક્ટોબરે હાઇવે પર સાઇડમાં વાહનોની લાંબી કતારો...
સુરત શહેરના વેસુથી બીઆરટીએસ બસ લઈ નીકળેલા બીઆરટીએસના ડ્રાઈવરની ચાલુ બસે અચાનક તબિયત લથડ્યા બાદ મોત નીપજ્યું હતું. અચાનક તબિયત લથડતાં ડ્રાઈવરે બસ સાઈડમાં...

















