ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખોલવામાં આવશે નહીં. દિવાળી પછી સ્કૂલો ખોલવી કે નહીં તે અંગે રાજ્ય સરકાર દિવાળી પછી કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ...
ગુજરાતમાં સરકારે મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના ચાલુ કરીને 10 લાખથી વધુ મહિલાને ઝીરો ટકા વ્યાજે લોન આપવાની યોજના બનાવી છે. આત્મનિર્ભર ભારતના...
ઊભરતા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં ગુજરાત ફરી એક બેસ્ટ પરફોર્મર તરીકે ઊભર્યું છે. કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT)...
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી હતી. . રાજ્યમાં આગામી 11-12-13 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી...
રાજ્યસભાના અધ્યક્ષ એમ વૈકેયા નાયડુએ બુધવારે, 9 સપ્ટેમ્બરે રાજ્યસભાના સાસંદ પરિમલ નથવાનીને પોતાની ચેમ્બરમાં રાજ્યસભાના સભ્યપદના શપથ લેવડાવ્યા હતા. નથવાણી આંધ્ર પ્રદેશમાંથી ત્રીજી...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ નામથી એક નવો જ કાયદો અમલમાં મુકવાનો ઈરાદો જાહેર કર્યો હતો...
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં ઘટાડો કરવામાં આવતા ગુરૂવારે સવારની સ્થિતિએ નર્મદા ડેમની સપાટી ૧૩૫ મીટરની નજીક પહોંચી હતી. નર્મદા ડેમની સપાટી...
ગુજરાત ભાજના પ્રમુખ સી આર પાટિલનો કોરોના વાઇરસનો બીજો રિપોર્ટ 14 સપ્ટેમ્બરે પોઝિટીવ આવ્યો હતો. રવિવારે બીજો RT-PCR ટેસ્ટ હતો અને તે પોઝિટિવ આવ્યો...
અમદાવાદમાં વર્ષો જૂના જમાલપુર APMC શાકમાર્કેટને આશરે છ મહિના પછી ફરી ચાલુ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ મંજૂરી આપતા આ માર્કેટને મંગળવારે બપોરે એક...
મુંબઇમાં બાકી નીકળતા લેણા વસૂલવા માટે મુલુંડના મસાલાના કચ્છી વેપારીનું ગયા સપ્તાહે કથિત અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. પોલીસે ૨૪ કલાકમાં જ...

















