જાણીતા ગુજરાતી ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું બુધવારે મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. ગુજરાત ગૌરવ પુરસ્કાર અને પદ્મશ્રી...
જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં સીઝનની પ્રથમ બરફવર્ષાની સાથે ગુજરાતમાં સોમવાર, 9 ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. સોમવારે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ...
જૂનાગઢ-સોમનાથ હાઇવે પર સોમવાર વહેલી સવારે થયેલા કાર અકસ્માતમાં 5 વિદ્યાર્થી સહિત સાત લોકોના મોત થયા હતાં. આજે વહેલી સવારે માળિયા હાટીના તાલુકાના ભંડુરી...
એક વેપારીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરાયેલા 42 વર્ષીય તાંત્રિકનું રવિવારે અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. તાંત્રિકે 12 લોકોને કેમિકલયુક્ત પીણું આપીને...
અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કરાયેલી મફત સર્જરી અને સારવાર દરમિયાન ત્રણ વર્ષમાં 112 લોકોના મોત થયાં હતાં. હોસ્પિટલમાં PMJAY...
અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શનિવારે સાંજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 'કાર્યકર સુવર્ણ મહોત્સવ' યોજવામાં આવ્યો છે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી એક લાખથી વધુ કાર્યકરો...
મહુવાની માલણ નદીના તીરે કૈલાશ ગુરુકુળના આદિ શંકરાચાર્ય સંવાદગૃહમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મા જ્ઞાનસત્રનું તાજેતરમાં પ. પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ...
કચ્છના ભૂજમાં આવેલા સ્મૃતિવન મ્યુઝિયમને યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે.
પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત...
દેશ-દુનિયામાં અસાધારણ સેવાકીય પ્રવૃત્તિ કરનાર બીએપીએસના એક લાખ કાર્યકરોનું અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂ.મહંત સ્વામી સન્માન કરશે. નિઃસ્વાર્થ ભાવે સેવાકીય કામગીરી કરતા કાર્યકરોનું...
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો ૪૫ કિલોમીટરના રોડને ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ...