વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વિશેષ ફ્લાઈટમાં વતન પરત લાવવામાં આવી રહ્યા છે. ગુરુવારે યુકેથી અમદાવાદ એક ફ્લાઈટ ઉતરી હતી જેમાં...
ગયા વર્ષે હોલબોર્નની એક બેંકમાં ખાતું ખોલવાનો પ્રયાસ કરવા જતા ધરપકડ કરાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ જ્વેલરી મોગલ નીરવ મોદીએ £1.5 બીલીયનની છેતરપિંડી કેસમાં સાક્ષીઓને...
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કોરોના વાયરસને કારણે મૃત્યુ પામેલા મૃતકોની ઓટોપ્સી કરવાના અત્યંત વિચિત્ર નિર્ણયનો અમલ પણ શરૃ કરાવી દીધો છે. કોરોનાથી મૃત્યુ પામેલા...
ગુજરાતમાં લોકડાઉન સમયમાં પણ કામદારો-કર્મચારીઓને પગાર-ચુકવવા અને છુટા નહિં કરવાના ગુજરાત સરકારનાં આદેશ સાથે ગુજરાતનાં ઔદ્યોગીક ફેડરેશને સુપ્રિમ કોર્ટમા ઘા નાખી છે. તે દ્રષ્ટાંત...
દેશમાં લોકડાઉન-3 ના અંત અને ચોથા તબકકાનું લોકડાઉન આવી શકે છે તે હવે લોકડાઉનથી જે આર્થિક અસર થઈ છે તેમાં રાહત મળે તે માટે...
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,904 કેસ નોંધાયા છે. તેની સાથે સાથે 3,246 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. છેલ્લા 24 કલાકમાં 3066 ટેસ્ટ...
રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ હવે બેકાબૂ બન્યો છે. સતત વધી રહેલા કેસોની વચ્ચે રાજ્યમાં મંગળવારે કોરોના વાયરસના કુલ સંક્રમિત કેસનોની સંખ્યા વધી છે. રાજ્યમાં...
કોરોના મહામારી વચ્ચે વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટ...
ગુજરાતમાં કોરોનાના વધતા કેસ સાથે મૃત્યુનુ પ્રમાણ જે રીતે વધ્યુ છે તે ચિંતાજનક છે. મે માસનું પ્રથમ સપ્તાહ રાજય માટે "ઘાતક” પુરવાર થયુ છે...
ગુજરાતમાં જે રીતે કોરોના મૃત્યુ આંક ઝડપી વધી રહ્યો છે તે બાદ હવે રાજય સરકાર દ્વારા ટુંક સમયમાં જ કોરોનાથી મૃત્યુના કારણોનો ગહન અભ્યાસ-સંશોધન...