ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મગળવાર, 8 એપ્રિલથી કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા CWCની...
કોંગ્રેસ તેના પુનરુત્થાનની રણનીતિ ઘડવા માટે ગુજરાતના અમદાવાદમાં 8-9 એપ્રિલે તેનું રાષ્ટ્રીય અધિવેશન યોજી રહી છે. ગુજરાતમાં 64 વર્ષ પછી યોજાઈ રહેલા આ અધિવેશનમાં...
ગુજરાતના ગાંધીનગરમાં 10-11 એપ્રિલના રોજ યોજાનારી બે દિવસીય હોમિયોપેથી કોન્ફરન્સમાં વિવિધ દેશોના 10,000થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે, એમ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર...
અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની 18મી માર્ચે પોતાના વતન જામનગરથી દ્વારકાના દ્વારકાધીશ મંદિર સુધીની 140 કિમી લાંબી પદયાત્રા રવિવારે રામનવમીના શુભ અવસરે...
ગુજરાતમાં કચ્છ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો દોર ચાલુ થયો છે. કચ્છમાં તાપમાન વધીને 44 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જ્યારે અમદાવમાદમાં 42 ડિગ્રી...
2017માં સુરતના એક જૈન ઉપાશ્રયમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની 19 વર્ષીય શ્રાવિકા પર દુષ્કર્મ આચરવા બદલ જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે....
પોરબંદર નજીકના માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન યોજાશે. દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થતો માધવપુર મેળો અરૂણાચલ પ્રદેશના...
અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના...
અમદાવાદમાં 8-9 એપ્રિલે આશરે 64 વર્ષ પછી યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે તડામાર તૈયારીઓ ચાલુ કરાઈ છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) બેઠક અને...
અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ 10 એપ્રિલ 2025ના રોજ તેમના 30મા જન્મદિવસ પહેલા આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા માટે પોતાના વતન જામનગરથી દ્વારકાના દ્વારકાધીશ...