ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે સોમવાર, 1 સપ્ટેમ્બર ચાલુ થયેલા સાત દિવસના ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન આશરે 40.41 લાખ ભક્તોએ મા અંબાના...
ભારત સહિત વિશ્વભરમાં 7-8 સપ્ટેમ્બરે સંપૂર્ણ ચંદ્રગ્રહણનો દુર્લભ નજારો જોવા મળશે. ભારતીય સમય મુજબ 7 સપ્ટેમ્બરે રાત્રે 8.58 કલાકે ચંદ્રગ્રહણનો પ્રારંભ છે અને તે...
રૂ.2,323 કરોડના સટ્ટાકાંડમાં ઘણા સમયથી ફરાર હર્ષિત જૈનને દુબઇથી ડિપોર્ટ કરાયા પછી ગુજરાત પછી તેની ધરપકડ કરી હતી. હર્ષિત જૈન પર કરચોરી, જુગાર અને...
ગયા સપ્તાહે અનરાધાર વરસાદને પગલે ગુજરાતમાં રવિવાર, 7 સપ્ટેમ્બર સુધીમાં સિઝનનો 103 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 35 ઈંચથી વધુ...
જાણીતા પ્રવાસન સ્થળ પાવાગઢ પર્વત પર મંદિરમાં ચાલી રહેલા બાંધકામ માટે ઉપયોગમાં લેવાયેલા ગૂડ્સ રોપવેનો તાર તૂટતાં છ લોકોનાં મોત થયા હતા. આ દુર્ઘટનામાં...
ભારતીય હવામાન વિભાગે તા. ૬ અને ૭ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય...
ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસુ સીઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ 93 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ...
ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે શુક્રવારે ગુજરાતના 195 તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાંક...
ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે ભારતમાં હિન્દુ લગ્ન ધારા (HMA) હેઠળ થયેલા બે હિન્દુઓ વચ્ચેના લગ્નને વિદેશી ફેમિલી કાયદા હેઠળ રદ...
નૌકાદળના વડા (CNS) એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ બુધવારે ગુજરાતના લોથલ ખાતે બની રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની મુલાકાત લીધી હતી.સંરક્ષણ પીઆરઓના એક પ્રકાશનમાં...

















